ભારત વિવિધતામાં એકતાનું પ્રતીક છે, અનેક સંસ્કૃતિઓ સાથે સાથે દેશમાં અનેક ધર્મો અને આસ્થા ધરાવતા લોકો રહે છે. જેઓ કેટલાય તહેવારો ઉત્સાહ અને ધામધૂમથી ઉજવે છે. સિંધી સમાજનો મુખ્ય ઉત્સવ ચેટીચાંદ પણ એવો જ એક તહેવાર છે. જે સિંધી સમાજ ના આરાધ્ય દેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી ના આ દિવસે અવતાર લઈ ધરતીલોક પર અવતર્યા […]
Author: JKJGS
ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ
જામનગર: જામનગરની શ્રી ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પીટલમા ગોવા શિપયાર્ડ લી. (ભારત સરકારનું સાહસ -સંરક્ષણ વિભાગ) ના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબીલીટી હેઠળ હસમુખભાઇ હિંડોચાના પ્રયત્નોથી રૂા. પ૦ લાખ જેટલી કિંમતના ત્રણ મશીનો પૈકી બ્લડ બેંક વિભાગને પ્લાઝમા બ્લાસ્ટ ફીજર રૂા. ૧૯.૮૨ લાખ તથા મેડીસીન વિભાગને યુ.એસ.જી. વિથ ઇકો કાર્ડીયોગ્રામ બે નંગ કે જેની બંનેની સંયુક્ત કિંમત રૂા. […]
પતિ પત્ની ના ઝગડાનું સુખદ સમાધાન કરાવતી 181 અભયમ ટીમ
છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી 181માં કોલ આવતા જણાવેલ છે, કે મારા પતિ તેમના ભાઈ બાંધોની વાતમાં આવીને વ્યશન કરીને હેરાનગતિ અને મારપીટ કરે છે. જેથી મારા પતિને સમજાવવા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની જરૂર છે. કોલ મળતાની સાથે જ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ઘટના સ્થળે પહોંચીને જઈને પીડિતા જોડે વાતચીત કરતા પીડિતા એ […]
દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ઝોઝ પોલીસ
આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લો તથા આર.વી..પટેલ I/C નાયબ પોલીસ અધિક્ષક છો.ઉ ડિવીઝન, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ રાજ્ય બહારના આરોપીઓની ધરકપડ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી વી.એસ.ગાવિત ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ઝોઝ પો.સ્ટે. નાઓની સુચના અને માર્ગદર્શન આધારે […]
તાલુકા આરોગ્ય વિભાગ છોટાઉદેપુર દ્વારા નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે આશા સંમેલન કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુર તાલુકાના નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાત ઇચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માગઁદશન હેઠળ આશા સંમેલન કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના બ્લોક ઓફિસ છોટાઉદેપુરના નર્સિંગ કોલેજ છોટાઉદેપુર ખાતે આશા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 255 જેટલી આશા બહેનોએ તેમજ […]
જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં યોજાયો
જિલ્લાકક્ષના “સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ ૧૭ જેટલી સમસ્યાઓની અરજીઓનો સંતોષકારક નિકાલ જિલ્લા કલેકટર ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાજનોની વિવિધ ૧૭ જેટલી સમસ્યાઓની અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો જિલ્લા કલેકટર દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ […]
બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના મોટર સાયકલ ચોરીના ગુનામાં રાજ્ય બહારના છ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ. જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા […]
ટ્રાઈફેડ ગુજરાત વેચાણ અને ખરીદી ડેટાના વિશ્લેષણ પરના સંશોધન પેપર માટે વિજ્ઞાનિક માન્યતા
રાજકોટ: આર.કે. યુનિવર્સિટીના સંશોધક અજિત વાછાણી દ્વારા લખાયેલ સંશોધન પેપર “ટ્રાઈફેડ ગુજરાત વેચાણ અને ખરીદી ડેટાનો તુલનાત્મક અભ્યાસ” આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ પેપર “Innovate India: International Multidisciplinary Conference” માં રજૂ થયું, જે 22-23 ફેબ્રુઆરી, 2025 દરમિયાન માઉન્ટ આબુ ખાતે યોજાઈ હતી. આ સાથે જ, આ પેપર “Research Matrix” (ISSN 2321-7073) નામક પિયર-રિવ્યુ […]
સાવરકુંડલા તાલુકાનાં બાઢડા ખાતે હિન્દી અને સંસ્કુત વિષયના ત્રણ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું
પૂર્વ ધારાસભ્ય અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. સાવરકુંડલા તાલુકાનાં બાઢડા મુકામે હિન્દી અને સંસ્કૃત વિષયનાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં દામનગરથી બદલી થઈ આવેલા ભરતભાઈ એસ.ગેડીયા, શિક્ષકમાંથી આચાર્ય બનતા ત્રિવેણીબેન ચૌહાણ તેમજ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર માનસિંગભાઈ વાળાનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી અને […]
પ્રાસલી નો વિધાર્થી જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષા મા ઉતીર્ણ
સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે રહેતા અને પ્રાસલી શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ ખાતે જવાહર નવોદય ની તૈયારી કરતા વાઢેર સાવન કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલી જવાહર નવોદય પરીક્ષા મા ઉતીર્ણ થતા શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ તેમજ પ્રાસલી ગામ નુ ગૌરવ વધારતા શાળા સંચાલક શ્રી ભાવસિંહ ભાઈ ઝાલા તેમજ તમામ શિક્ષક સ્ટાફ તેમજ સાવન ભાઈ ના પરિવાર […]










