વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યે જામનગર પહોંચી ત્યાં રાત્રી રોકાણ કરી આજે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. હવે અહીંથી દ્વારકામાં 9:30 વાગ્યે રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા […]
Author: JKJGS
દૈનિક રાશિફળ – તા.૨૫-૦૨-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ. ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના આજ ને સારું કરવા માટે નિવેશ કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ […]
માઇભક્તો વધુમાં વધુ સંઘો લઈ શક્તિપીઠ દર્શને પહોંચે એ માટે અંબિકારથનું આયોજન કરાયું; રથ ગુજરાતનાં બધાં ધાર્મિક સ્થળે જશે
જ્યાં લાખો પદયાત્રીઓ પગપાળા ચાલી શ્રદ્ધાથી અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચતા હોય છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. એમાં માઇભક્તો વધુમાં વધુ સંઘો લઇ શક્તિપીઠ અંબાજીનાં દર્શને પહોંચે એના પ્રચાર-પ્રસાર માટે શક્તિ અંબિકારથનું આયોજન કરવામાં આવ્યું છે. રથ ગુજરાતનાં તમામ ધાર્મિક સ્થળે જશે. વધુમાં વધુ સંઘોને જોડવાનો ઉદ્દેશ અંબાજી મંદિર […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરફોર્સ થી પાયલોટ બંગલા સુધી રોડ-શો યોજશે, રાત્રિ રોકાણ ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતે કરશે
જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અને રાત્રિના રોકાણ કરવાના છે ત્યારે શહેરમાં સર્કિટ હાઉસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને લોખંડી કિલ્લાની જેમ બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને રાત્રિ રોકાણને કાર્યક્રમને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે ત્યારે 700 થી વધુ પોલીસ અને 300 થી વધુ […]
ડીસામાં PMJAY યોજનાના નાણા ન ચૂકવાતા તબીબોની હડતાલની ચીમકી; સરકારે બે વર્ષથી નાણા ન ચૂકવતા હોસ્પિટલો ચલાવવી મુશ્કેલ
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નાણા છેલ્લા બે વર્ષથી તબીબોને ચૂકવવામાં ન આવતા હોવાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા તબીબોએ હડતાલ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી છે. સરકાર પૈસા ચૂકવતી ન હોવાથી તબીબોને હોસ્પિટલ ચલાવવી તેમજ ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની ગયા છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લોકોને સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ મફતમાં મળી રહે […]
પાલનપુરમાં માનસરોવરની દીવાલ ધરાશાયી
શહેરના માનસરોવર તળાવમાં છ મહિનાથી ચાલી રહેલી તળાવની સફાઈ કાર્ય દરમિયાન તળાવમાંથી હજારો કિલો જળકુંભી બહાર કાઢવામાં આવી છે. દરમિયાન શુક્રવારે સાંજે તળાવની દીવાલનો એક ભાગ અચાનક જમીનદોસ્ત થયો હતો જેમાં દીવાલની ઉપર જ ઉભેલા ડૉ.રવિ સોનીનો બચાવ થયો હતો.રવિ સોનીએ જણાવ્યું કે માનસરોવરમાં જગ્યા જગ્યાએથી દીવાલો પાણીના વધુ પડતા પ્રેશરના લીધે તૂટી છે. પાલિકા […]
સરકારી કર્મીઓનું ગાંધીનગરમાં હલ્લાબોલ બ.કાં.નાં 2500 શિક્ષકો આંદોલનમાં જોડાયા
પડતર માંગણીઓને લઈને શિક્ષકોનું જિલ્લાકક્ષાનું આંદોલન હવે પાટનગર સુધી પહોંચ્યું હતું. શુક્રવારે બનાસકાંઠાનાં 2500 શિક્ષકો એક દિવસની સીએલ પર ઉતરી ગાંધીનગર આંદોલનમાં જોડાઈ ગાંધીનગરમાં હલ્લાબોલ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયકુમાર બી. દવેએ જણાવ્યું હતું કે ‘જુની પેન્શન યોજના અને પડતો પ્રશ્નો બાબતે સરકાર દ્વારા સમાધાન થવા છતાં ઠરાવો ન થવાના કારણે […]
ગબ્બર પર ચૌદસની રાત્રે માતાજીની આરતીમા મોટી સંખ્યામાં ભક્તો જોડાયા; માતાજીનો આશીર્વાદ લઈ ભક્તોએ ધન્યતા અનુભવી
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશના કરોડો લોકોની આસ્થામાં અંબાથી જોડાયેલી છે. જેને લઇને દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના ચરણે શીશ નમાવી ધન્યતા અનુભવતા હોય છે. માતાજીના નિજ મંદિરમાં દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો અંબાજીથી 3 kmના અંતરાલે આવેલું ગબ્બર ગોખના દર્શન કરવા જતા […]
રોહિત શર્મા મેચની વચ્ચે કેમેરાપર્સન પર ભડક્યો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Iભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચીમાં રમાઈ રહી છે. ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા DRS રિવ્યુ દરમિયાન કેમેરાપર્સન પર ભડકી ગયો હતો. રિવ્યુ દરમિયાન કેમેરાપર્સન સતત મોટી સ્ક્રીન પર રોહિતને દેખાડી રહ્યા હતા. જેના કારણે ગુસ્સે થઈને રોહિતે તેને રિપ્લે બતાવવાની સલાહ આપી હતી. […]
લોકસભા: કોંગ્રેસ-આપ વચ્ચે સીટ વહેંચણી અંગે ડીલ ફાઈનલ, ગુજરાત સહિત 6 રાજ્યોમાં સમજૂતી
AAP-Congress alliance : લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ડીલ ફાઈનલ થઇ ચૂકી છે. મુકુલ વાસનિકે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દિલ્હીની આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 બેઠકો પર લડશે જ્યારે કોંગ્રેસ 3 બેઠક પર લડશે. ચંડીગઢમાં લોકસભા સીટ અને ગોવાની બંને સીટો પર કોંગ્રેસ જ તેના ઉમેદવારો ઉતારશે. જ્યારે […]