જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમે જો વધારે પડતા દયાળુપણ વર્તશો તો-તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી-પ્રેમિકા […]
Author: JKJGS
દૈનિક રાશિફળ – તા. ૦૯-૦૩-૨૦૨૪
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. આજ ના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુ નું સેવન ના કરવું જોઈએ કેમકે નશા ની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે. પત્નીના કામોમાં હસ્તક્ષેપ તેને ક્રોધાવેશમાં લાવી શકે છે. સામસામે ગુસ્સો કરવાથી દૂર રહેવા માટે તેની […]
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવનો દિવ્ય શણગાર સાથે મારુતિ યજ્ઞ યોજાયો; શ્રી નિલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિશેષ પૂજાનું આયોજન
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી મહાશિવરાત્રિ નિમિતે તા. 08 માર્ચ 2023ને શુક્રવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શૃંગાર કરી સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને મંદિરના […]
181 ને 123219 કોલ, 26548નું સ્થળ પર જ સમાધાન
મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે “મહિલા હેલ્પલાઈન” ની સુવિધાની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે 8 માર્ચ 2015 ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ […]
સુરતમાં તમામ શિવ મંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા, ઠેર-ઠેર શિવ મંદિરોમાં શિવરાત્રીને લઈ અનેકવિધ કાર્યક્રમ
આજે શિવરાત્રીના મહાપર્વને લઇ શહેરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી જ મહાદેવના ભક્તો ભીડ જામી છે. તમામ શિવાલયો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને ધાર્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા શિવ મંદિરોમાં ભક્તોનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું છે. શિવરાત્રીને લઈ શહેરના અનેક શિવ મંદિરોનો આકર્ષક લાઈટો સાથે વિશેષ શણગાર કરાયો છે. ઠેર-ઠેર ભંડારાથી લઈ […]
મોરબી નજીક રફાળેશ્વરના પારંપરિક મેળાના શ્રીગણેશ
સાૈરાષ્ટ્ર એટલે મેળાનો મુલક, વર્ષ દરમિયાન આ ધરા પર અનેકાનેક પારંપરિક મેળા યોજાતા રહે છે અને મલકને મેળો માણવાના અવસર મળતા રહે છે. મેળાની શોખીન પ્રજા શુભારંભથી સમાપન સુધી મેળે મહાલી જીવનના તમામ રંગોની મોજ માણવાનું ચૂકતા નથી. જૂનાગઢમાં ભવનાથના મેળાની તોલે ભલે ન આવે પરંતુ રફાળેશ્વરનો મેળો પણ મોરબી પંથકમાં જાણીતો અને માનીતો મેળો […]
શક્તિની ઊર્જાનો રોજેરોજ સૂર્યોદય
મોરબી પશુપાલનનો વ્યવસાય સંપૂર્ણપણે મહિલા સંચાલિત વ્યવસાય તરીકે ઓળખાય છે. પરંતુ જયારે ડેરીના નિર્ણય લેવાની વાત આવે ત્યારે પુરુષોનું વર્ચસ્વ આવી જતું હોય છે. અહીં એક અપવાદ છે. મોરબી જિલ્લા મહિલા સહકારી સંઘ ઉત્પાદક સંઘ લિ. દ્વારા ચાલતી મયુર ડેરીનું સંપૂર્ણ સંચાલન મહિલાઓના હાથમાં છે. 2016થી મોરબીની મયુર ડેરીની સ્થાપના સમયે 97 દૂધ ઉત્પાદન મંડળી […]
કેબિનેટમંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને જામનગરમાં કાર્યક્રમ યોજાયો, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાયોના મંજૂરીપત્રોનું વિતરણ કરાયું
જામનગરમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે તારીખ 8 માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં મહિલાઓના ત્યાગ, બલિદાન અને તેમના સન્માનને યાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ કલ્યાણ […]
જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે DGP કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડ કરાયો
જામનગર જિલ્લા પોલીસ વડાપ્રેમસુખ ડેલું ને વર્ષ 2022માં પોલીસ વિભાગની ફરજ દરમ્યાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ DGP કમેન્ડેશન ડિસ્ક-2022 થી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને DGP કમેન્ડેશન ડિસ્ક-2022 એવોર્ડમાં પસંદગી કરાયા છે. જેમને આજરોજ ગાંધીનગર ખાતે સન્માનિત કરાયા છે. પ્રેમસુખ ડેલૂ […]
માંગરોળ તાલુકામાં ગ્રામ્ય શાળાના વિદ્યાર્થીઓને વિનામુલ્યે શાળામાં જ જાતિના પ્રમાણપત્રો કાઢી આપવા માટેના કેમ્પોની શરૂઆત કરવામાં આવી
માંગરોળ તાલુકાના વિદ્યાર્થીઓને તાલુકાના મુખ્ય મથક સુધી જાતિના દાખલા કઢાવવા માટે ધક્કો નાં ખાવો પડે એટલા માટે માંગરોળના ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગટીયા, તાલુકાના પદાધિકારીઓ અને આગેવાનોના આર્થિક સહયોગથી ગ્રામ્ય શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જાતિના પ્રમાણપત્રો કાઢવા માટે માંગરોળ તાલુકા પંચાયત કચેરી દ્વારા લોએજ ગામથી કેમ્પની શરૂઆત કરવામાં આવી છે જેમાં લોએજ ગામે 348, ચંદવાણા ગામે 69 […]