International

કેનેડાના અમેરિકા સાથેના જૂના આર્થિક અને સંરક્ષણ સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર પર કેનેડાની આકરી પ્રતિક્રિયા અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગવામાં આવેલ ટેરિફ પર હવે કેનેડા ની સરકાર દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ અમેરિકા સાથેના જૂના સારા સંબંધો સમાપ્ત થયા હોવાનું એલાન કર્યું છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના ઓટો અને ઓટો પાર્ટ્સ પર ૨૫ ટકા ટેરિફ […]

National

ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો અને લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે તૈયાર: વડાપ્રધાન મોદી

પ્રધાનમંત્રીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે વહેલી સવારે મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમણે આ આફતથી પ્રભાવિત લોકોની સલામતી અને સુખાકારી માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. તેમણે ખાતરી આપી કે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમાર અને થાઇલેન્ડની સરકારો અને લોકોને […]

International

ઈદના અવસર પર UAE ૧૨૦૦ કેદીઓને મુક્ત કરશે

મુક્ત કરાયેલા લોકોમાં ૫૦૦ થી વધુ ભારતીય નાગરિકો ઈદના અવસર પર કેદીઓને ઈદી આપતી સંયુક્ત આરબ અમીરાત (ેંછઈ) ની સરકાર, ફેબ્રુઆરીમાં ેંછઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ આની જાહેરાત કરી હતી. યુએઈ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનએ ફેબ્રુઆરીના અંતમાં એક મોટી જાહેરાત કરી હતી, જેમાં તેમણે રમઝાન પહેલા મોટા પાયે […]

International

થાઈલેન્ડ, મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપના આંચકા; રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૭.૭ નોંધાઈ

અનેક ઈમારતો ધરશાયી; ઓછામાં ઓછા ૨૫ લોકોના મોત, ૧૦થી વધુ ઇજાગ્રસ્ત એક પછી એક બે ભૂકંપ નોંધાતા થાઈલેન્ડની રાજધાની બેંગકોંક અને મ્યાનમારમાં ઈમારતો ધરાશાયી થઈ છે. રિએક્ટર પર ભૂકંપની તીવ્રતા ૭.૭ની રહી છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારનું સગાઇન્ગ રહ્યું છે. મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર લોકપ્રિય એવા બ્રિજ પણ તૂટી ગયો છે. બચાવ કર્મી દ્વારા જણાવવામાં […]

Gujarat

સનાતન હિન્દુ ધર્મના દેવી-દેવતાઓનું અપમાન કરતા લખાણ વાળી સ્વામિનારાયણ સંપ્રદાયની પુસ્તકો પર પ્રતિબંધ મુકો : હેમંત લોખીલ

સાચા સંત હંમેશા હિંસા વિરુદ્ધ હોય છે અને પ્રેમ, શાંતિ, સહાનુભૂતિનો ઉપદેશ આપે છે, પણ તકસાધુ બનીને બેઠેલા સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓ હિન્દુ ધર્મની એકતાને તોડવાનું કાર્ય કરી રહ્યા છે હવે માફા-માફી ખુબ થઈ ગઈ, હિન્દુ સમાજની એકતા તૂટે અને વેમનશ્ય ફેલાઈ તે પહેલા સરકારે પગલાં લેવા જરૂરી મહાદેવ શિવ – શંકર, ભગવાનશ્રી કૃષ્ણ, કુળદેવી […]

Gujarat

આજનું રાશિફળ (29/03/2025)

મેષ આજના દિવસે તમારી પાસે સારો એઅવો સમય હશે આથી,તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મુકશે. તમારે તમારા સાથી પર ઈમોશનલ બ્લૅકમૅલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ રાશિ ના લોકોએ આજે ​​પોતાને સમજવા ની જરૂર છે. જો તમને લાગે […]

Entertainment

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને બોલિવૂડ સ્ટુડિયો ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ મોકલી

સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને હવે બોલિવૂડ સ્ટુડિયો ટી-સીરિઝે કોપીરાઈટની નોટિસ મોકલવામા આવી છે, કારણ કે, તેના વિશેષ સ્ટેન્ડ-અપ સ્પેશિયલ ‘નયા ભારત’માં મહારાષ્ટ્રના ડેપ્યુટી ઝ્રસ્ એકનાથ શિંદે અને બાદમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણ પર બોલિવૂડ ગીતની પૅરોડી બનાવી કટાક્ષ કરતો વીડિયો યુટ્યૂબ પર અપલોડ કર્યો હતો. ટી સીરિઝે યુટ્યૂબ પર કોપીરાઈટના ભંગ બદલ આ વીડિયો બ્લોક કરાવી […]

National

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા દરોડો પાડી ૨ લોકો પાસેથી ૪૬.૮ કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો

મહારાષ્ટ્રમાં ડ્રગ્સના દૂષણમાં વધારો ?? મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા રાયગઢ જિલ્લાના મહાડ ઔદ્યોગિક ક્ષેત્રમાં એક ડ્રગ્સ લેબનો ભાંડો ફોડ્યો છે. એનસીબીના અધિકારીઓ દ્વારા દરોડો પાડી બે લોકો પાસેથી ૪૬.૮ કિલોગ્રામ મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે, જેથી કિંમત આશરે રૂપિયા ૫૦ કરોડ આંકવામાં આવી છે. આ મામલે એનસીબી ના કહેવા પ્રમાણે, તેમની ટીમે ભાંડુપ […]

National

ભારતની આગામી પેઢીના વીએફએક્સ કલાકારોને તૈયાર કરવા માટે WAFX સેમિનાર સિરીઝનો પ્રારંભ

માહિતી અને પ્રસારણ મંત્રાલયે એપ્ટેક લિમિટેડ અને એબીએઆઇ સાથે મળીને ઉછહ્લઠ સેમિનાર સિરીઝ શરૂ કરી છે, જે પ્રતિષ્ઠિત વેવ્સ વીએફએક્સ સ્પર્ધા (ઉછહ્લઠ) માટે સહભાગીઓને તૈયાર કરવા અને પ્રેરિત કરવા માટેની પહેલ છે.ભારતના સર્જનાત્મક અર્થતંત્રને વેગ આપવા અને વીએફએક્સ પ્રતિભાઓની આગામી પેઢીને પોષવાનો સરકારનો પ્રયાસ ક્રિએટ ઇન ઇન્ડિયા સિઝન-૧ હેઠળ આ શ્રેણી મહત્ત્વપૂર્ણ પગલું છે. ડબ્લ્યુ.એ.એફ.એક્સ. […]

National

એમએસપીથી નીચે કોઈ ખરીદી ન થાય તે માટે રાજ્ય સરકારો સુનિશ્ચિત કરે: કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ

પીએમ-આશા યોજના ૨૦૨૫-૨૬ સુધી લંબાવવામાં આવી આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં નાફેડ અને એનસીસીએફ મારફતે એમએસપી પર ઉત્પાદનની ખરીદી ચાલુ છે: શ્રી શિવરાજસિંહ ચૌહાણ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, મોદી સરકાર ખેડૂતલક્ષી સરકાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ખેડૂતોની સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે સતત કામ કરી […]