સુરત શહેરમાં ન્યૂસન્સરૂપ ગુંડા તત્ત્વો સામે પોલીસ કાયદાનો સકંજો કસી રહી છે. ડીજીપીના આદેશ બાદ 2036 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર કરી કાયદાકીય કાર્યવાહી કરવા સાથે પોલીસ ગુંડા તત્ત્વોના ગેરકાયદે બાંધકામોનો પણ સફાયો કરી રહી છે. જેમાં 200થી વધુ બૂટલેગર પણ છે. બૂટલેગરો દ્વારા ઘર પાસે બનાવવામાં આવેલા ગેરકાયદે દબાણને પોલીસ દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી […]
Author: JKJGS
રાજકોટમાં 1523 ગેરકાયદે બાંધકામોને નોટિસો અપાઈ પણ માત્ર 26નાં ડિમોલિશન, કોર્પોરેટરોની 32 પૈકી માત્ર 8 ફરિયાદનો જ નિકાલ
રાજકોટમાં ગત મેં મહિનામાં સર્જાયેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ ટીપી શાખાની કામગીરી ધીમી ગતિએ થતી હોવાની વધુ એક સાબિતી સામે આવી છે. જેમાં આટલી મોટી દુર્ઘટના બાદ પણ ગેરકાયદે બાંધકામોને હટાવવામાં મનપાની ટીપી શાખા ઉદાસીન હોય તેવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. અગ્નિકાંડ સર્જાયા બાદ ધડાધડ નોટિસો આપવાનું શરૂ કરાયું હતું. જેમાં 1523 ગેરકાયદેસર બાંધકામોને […]
રાજકોટનાં પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં પ્રાણી-પક્ષીઓને પીવાના પાણીમાં ORS, પાંજરાઓમાં ફુવારા અને વુડન શેલ્ટર મૂકાયા
રાજકોટમાં ઉનાળો શરૂ થતાં મનપા દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે પ્રાણીઓ-પક્ષીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં પ્રાણી-પક્ષીઓને પીવાના પાણીમાં ORS, પાંજરાઓમાં ફુવારા અને વુડન શેલ્ટર, રીંછ માટે ફ્રુટ કેન્ડી, સિંહ, વાઘ, દીપડાનાં પાંજરામાં વિશાળ પોન્ડ બનાવાયા છે. પ્રાણીને ઠંડક મળે તે માટે કૃત્રિમ ફુવારાઓ ગોઠવવામાં આવ્યા છે તો સાથે […]
સરકારી કર્મીઓનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવા સામૂહિક પોસ્ટ કાર્ડ ઝુંબેશ
જામનગર સહિત રાજયભરમાં સરકારી કર્મચારીઓનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવાની માંગ સાથે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા પોસ્ટ કાર્ડ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે. જે અંતર્ગત શનિવારે શહેરમાં આચાર્યો અને શિક્ષકોએ એકસાથે પત્રો ટપાલપેટીમાં પોસ્ટ કર્યા હતાં. ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા આંદોલન ચાલી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજય નગર […]
ગોરધનપર નજીક અજાણ્યા વાહને બાઈક સવાર દંપતીને અડફેટે લીધું, રોડ પર પટકાતાં પત્નીનું મોત, પતિને ગંભીરઈજા
જામનગર નજીક ગોરધનપર વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાઇક પર જઈ રહેલા વૃદ્ધ દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જે બાદ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ગોરધનપર પેટ્રોલ પંપ પાસે GJ 19 BN 2584 નંબરની મોટરસાઇકલ પર દંપતી જઈ રહ્યા હતા. આ દરમિયાન […]
રાજકોટ ગ્રામ્યમાં સઘન ક્ષય નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત ૧૦૩ દિવસમાં ટી.બી.ના ૨૯૪ કેસો ડિટેક્ટ થયા
ક્ષય નિવારણ કેન્દ્ર અંતર્ગત હાલમાં ૧૧૯૯ દર્દીઓ વિનામૂલ્યે સારવાર હેઠળ વર્ષ ૨૦૨૪ માટે ૨૮૧ ગ્રામ પંચાયતો ટી.બી. મુક્ત જાહેર : ૮૩ ગ્રામ પંચાયતો બીજા વર્ષે પણ ક્ષયમુક્ત દર વર્ષે તા. ૨૪ માર્ચના રોજ ‘વિશ્વ ક્ષય દિવસ’ ઉજવાય છે. આ વર્ષની થીમ ‘યસ! વી કેન એન્ડ ટી.બી. : કમિટ, ઇન્વેસ્ટ, ડીલીવર’ છે. ક્ષય એ ચેપી રોગ છે, જે માઈકોબેક્ટેરીયમ ટ્યુબરક્યુલોસીસ બેક્ટેરિયાને કારણે થાય […]
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેસર રોડ શાળામાં સાયન્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું
વિદ્યા જગતમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધે એ ઉદેશથી આ કાર્યક્રમ યોજાયો હતો સાવરકુંડલા જેસર રોડ સ્વામિનારાયણ ગુરુકુળમાં આજે સવારે પ્રાર્થના સંમેલનમાં ધોરણ.૬ થી ૯ ના વિધાર્થીઓ માટે સાયન્સ ક્વિઝનું આયોજન શાળાના શિક્ષક વિશાલભાઈ તેમજ નીલમબેન વિરાણી,દ્વારા કરવામાં આવેલ જેમાં સહયોગી શિક્ષક તરીકે જોડાયેલા વેકરીયા સાહેબ, તૃપ્તિબેન રાવળ અને એભલ સરે ભૂમિકા નિભાવી હતી. વિધાર્થીઓ ઉત્સાહ […]
શ્રી નાનીવડાળ પ્રા.શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સાવરકુંડલા તાલુકાના નાનીવડાળ પ્રા. શાળામાં આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે ૨૧ માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. અત્યારના આ આધુનિક યુગમાં જંગલો નો વિનાશ થઈ રહ્યો છે માટે દેશ ના એક જાગૃત નાગરિક તરીકે જંગલોનું સંરક્ષણ કરવું આપણા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ વિશ્વ […]
વંડા – ફાચરિયા – ખાલપર – બવાડી બે તાલુકાને જોડતા રસ્તા ઉપર ફાચરિયા ગામે ૧૩. ૫૦ લાખના ખર્ચે બનાવેલા પ્રવેશદ્રારનું પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીના હસ્તે લોકાપર્ણ
સા.કુંડલા તાલુકાના નાના એવા ગામ ફાચરિયા જે ગામ વંડા ,ફાચરિયા , ખાલપર, બવાડી રોડ પર આવેલ છે. આ ગામના દાતા સ્વ. રામાણી ગીગાભાઈ રામભાઈના વારસદારો નથુભાઈ ગીગાભાઈ , નાનજીભાઈ ગીગાભાઈ , લાલજીભાઈ ગીગાભાઈ , પથુભાઈ ગીગાભાઈ અને અરજણભાઈ ગીગાભાઈના વારસદારો એ ૧૩. ૫૦ લાખના ખર્ચે ફાચરિયા ગામે બે પ્રવેશદ્વારોનું નિર્માણ કરેલ છે. આ પ્રવેશદ્વાર બનાવવામાં […]
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘે લાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ યોજાયો
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી . ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં ટી.વાય. બી . એ.ની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારંભ પ્રિન્સિપાલશ્રી ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં જાનવી નિમાવત અને સાનિયા જાદવે વિદાયગીત રજૂ કર્યાં હતા. કોલેજની વિદ્યાર્થીનીઓમાં ગોત ખુશી, હર્ષિતા પટગીર, ખુશ્બૂ દેવમુરારી, ચુડાસમા આરતી, આસિયા ચૌહાણ, રાજેશ્રી બોરિચા, અસ્મિતા મહેતા, નંદિની માલાણી, […]










