રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષણ વિભાગની પ્રોજેક્ટ સ્કૂલ્સમાં પ્રવેશ અને સ્કોલરશીપ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આજરોજ તેનાં નિર્ધારિત કાર્યક્રમ મુજબ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતે યોજવામાં આવી હતી. જે પરીક્ષા ઓલપાડ તાલુકાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓનાં નોંધયેલ ૫૧૩ બાળકો પૈકી ૩૬૪ બાળકોએ ૧૧.૦૦ થી ૧.૩૦ કલાક દરમિયાન શાંતિપૂર્ણ માહોલમાં આપી હતી. પરીક્ષા બાબતે […]
Author: JKJGS
ઉનાના ધારાસભ્ય કે સી રાઠોડની અધ્યક્ષ સ્થાને શહેર તાલુકા ભાજપ હોદેદારો સાથે જીલ્લા ભાજપ પ્રમુખની પરિચય બેઠક યોજાઈ
નવનિયુક્ત ગીર સોમનાથ જીલ્લા ભાજપનાં પ્રમુખશ્રી ડો.સંજયભાઈ પરમાર સાથે ઉના શહેર-તાલુકા ભાજપના સંગઠનના હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ તથા આગૅવાનૉ સાથૅની પરિચય બેઠક ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં આજરોજ નગરપાલિકા ભવન ખાતે યોજાયેલ હતી. ભારતીય જનતા પાર્ટીના વિચારધારા અને પરંપરા અનુસાર નવાં સંગઠન પ્રમુખ તરીકે વરણી થયાં બાદ દરેક તાલુકા તથા શહેરના હોદેદારો ચુંટાયેલા પ્રતિનિધિઓ […]
જિલ્લા વહીવટી તંત્ર અને જીમખાના જૂનાગઢ દ્વારા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો
જુનાગઢ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અને અધ્યક્ષશ્રી જુનાગઢ જીમખાનાની પ્રેરણાથી જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ જીમખાનાના સંયુક્ત ઉપક્રમે આજ રોજ તારીખ ૨૨-૦૩-૨૦૨૫ ના રોજ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસીય ચાલનાર આ ટુર્નામેન્ટમાં બહોળી સંખ્યામાં વિવિધ કચેરીના સરકારી અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ અને જીમખાનાના સભ્યોએ ભાગ લીધો છે. જેમાં આજ રોજ બહેનો […]
ઘાંડલા – દોલતીના ખેડૂતોની વર્ષો જૂનો માંગણીઓનો આવશે અંત
રૂ.૮૦ લાખના ખર્ચે તૈયાર થનાર વેન્ટીલેટેડ કોઝ-વેનું ભુમિપુજન કરતા શ્રી કસવાલા ઘાંડલા ગામે વેન્ટીલેટેડ કોઝ-વેના ભૂમિપુજન સાથે વિકાસનો નવા અધ્યાયનો આરંભ ઘાંડલા ગામના વિકાસને નવી દિશા આ૫તા ધારાસભ્યશ્રી કસવાલા દ્વારા વેન્ટીલેટેડ કોઝ-વેનું ભૂમિપૂજન ઘાંડલા ગામના વિકાસને વધુ વેગ આપતાં, ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલાએ આજે ઘાંડલાથી દોલતી-ભાક્ષી જામવાળી નદી ઉપર રૂ. ૮૦ લાખના ખર્ચે તૈયાર થનાર વેન્ટીલેટેડ […]
સાવરકુંડલા નગરપાલિકા આપના દ્વારે પ્રથમ વખત સાવરકુંડલામાં લોક દરબાર
સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.જેમાં માનનીય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શનથી સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં લોકદરબારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત વોર્ડ નંબર ૩ માં આજરોજ નાકરાણીના મઢ ખાતે નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી,ચેરમેન અશોકભાઈ ચૌહાણ તેમજ નગરપાલિકાના તમામ શાખાના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરવામાં […]
માંગરોળ લીમડાચોક ખાતે સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલીના માળા, પાણીના કુંડા, ચણદાણી નુ વિતરણ કરવામા આવેલ
પ્રથમ મહેમાનો હસ્તે દીપ પ્રાગટય કરવામા આવેલ માંગરોળ ખાતે પર્યાવરણ ક્ષેત્ર મા સતત કાયઁરત સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લીમડાચોક ખાતે લગભગ 3000 હજાર જેટલા ચકલી ઘર, પાણી ના કુંડા,ચણદાણી નુ વિતરણ કરેલ જેમા પુઠા ના તેમજ માટી ના માળા કુંડા નુ પણ વિતરણ કરેલ આ કાર્યક્રમ દરમિયાન ગદ્રે મરીન ચોરવાડ […]
રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર, ટોલ ટેક્સમાં 25 ટકાનો ઘટાડો, સ્થાનિકોનું લોકલ દર મામલે આંદોલનનું સુરસરિયું
જેતપુર પીઠડીયા ટોલ પ્લાઝા પર રાતોરાત લોકલ દરમાં 10 રૂપિયાનો વધારો ઝીંકાયો તેમજ 255 ના માસિક પાસના તકલખી નિર્ણય સામે લોકોમાં રોષ છ મહિના પહેલા આંદોલન લોકલ દર મામલે છેડાયુ હતું,ફરીજેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ લાલઘૂમ.. રાજકોટ જેતપુર પર આવેલા ભરુડી અને પીઠડીયા ટોલ પ્લાઝાના ટોલ ટેક્સને લઈને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને […]
ભાંડુત ગામનાં વતની ડૉ. ધર્મેન્દ્ર પટેલ વડોદરા ખાતે ગુજરાત સિને મિડિયા એવોર્ડથી સન્માનિત
ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની અને કોબા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ડૉ. ધર્મેન્દ્ર પટેલને વડોદરા ખાતે ‘રતનનું જતન’ ગુજરાત સિને મીડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. હંમેશા અનેકવિધ શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી બાળકો તેમજ યુવાનોને પ્રેરણા પૂરી પાડનાર આ યુવા શિક્ષકને ઓલપાડ તાલુકાનાં શિક્ષક આલમે અભિનંદન પાઠવ્યા હતાં.
દૈનિક રાશિફળ (23/03/2025)
મેષ આજના દિવસે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો અને તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમય માં તમને તકલીફ થયી શકે છે. તમારા જીવનસાથીની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તથા તબીબી […]
રણબીર કપૂરે પહેલાં લગ્નનું રહસ્ય ખોલ્યું, કિસ્સો સંભળાવી બધાને ચોંકાવી દીધા
બોલિવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને ફિલ્મ જગતમાં સૌથી ક્યૂટ કપલ માનવામાં આવે છે. રણબીર-આલિયાના લગ્ન વર્ષ 2022માં થયા હતા. લગ્ન પછી બંનેએ સુપરહિટ બોલિવૂડ ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન શિવ’ પણ આપી. આ ફિલ્મમાં રણબીર અને આલિયાએ ઓનસ્ક્રીન રોમાન્સ કર્યો હતો. હવે રણબીર કપૂરે તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં રણબીરે જણાવ્યું હતું […]










