રાજુલા ના મામલતદાર તરફ થી મુક્તિ પાસ બાબત …. Novel કોરોના વાઇરસ 2019 અન્વયે સરકાર શ્રી દ્વારા 22.03 થી 21 દિવસનો lockdown જાહેર કરવામાં આવેલ જેમાં રોજિંદા જીવનમાં આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તે હેતુ માટે રાજુલા મામલતદાર દ્વારા મુક્તિ પાસ તમામને આપવામાં આવેલ જે પાસ આજરોજ તારીખ 14. 4. 2020ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી […]
Gujarat
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની બીજા ૧૯ દિવસની લોકડાઉન ની જાહેરાત બાદ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ની પત્રકાર પરિષદ
*પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની બીજા ૧૯ દિવસની લોકડાઉન ની જાહેરાત બાદ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ની પત્રકાર પરિષદ.* *રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની બીજા ૧૯ દિવસની લોકડાઉન ની જાહેરાત બાદ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ની પત્રકાર પરિષદ. બીજા લોકડાઉનની જાહેરાત બાદ રાજકોટ શહેર માં પોલીસ ચેકીંગ વધુ કડક બનાવવામાં આવશે. લોકો […]
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન સમયમાં કરવામાં આવ્યો વધારો.*
*પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન સમયમાં કરવામાં આવ્યો વધારો.* *પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન સમયમાં કરવામાં આવ્યો વધારો. ૩ મેં ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું લોકડાઉન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકો પાસે માગ્યા ૭ સંકલ્પ. લોકો તમામ ઘરના વૃધ્ધ માતા-પિતાનું ધ્યાન રાખે. લોકડાઉન અને સોશિયલ ડિસટન્સની લક્ષ્મણ રેખા ન ઓળંગે. ઘરે બનાવવામાં આવેલ માસ્કનો ઉપયોગ કરો. આરોગ્ય […]
રાજકોટ શહેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા પુષ્પાંજલિ અપૅણ.
*રાજકોટ શહેર ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે થોરાળા પોલીસ સ્ટેશન દ્વારા પુષ્પાંજલિ અપૅણ.* *રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ આજે ભારત રત્ન. બંધારણ ના ઘડવૈયા. સંવિધાન ના રચયિતા. ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે થોરાળા પોલીસ સ્ટેશન મથક ના પી.આઇ. શ્રી.જી.એમ.હડિયા દ્વારા ૮૦ ફૂટ રોડ અમુલ સર્કલ ચોકમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી તેમને નમન કર્યું હતું. […]
રાજકોટ શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપૅણ.*
*રાજકોટ શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અપૅણ.* *રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતિ નિમિત્તે. કલેકટરશ્રી. રેમ્યા મોહન. રાજકોટ પોલીસ કમિશનરશ્રી. મનોજ અગ્રવાલ સાહેબ. મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અપૅણ કરવામાં આવેલ હતી. સમગ્ર […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *માર્કેટિંગ યાર્ડમાં હરરાજી શરૂ કરવા અંગે અમરેલી કલેકટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ*
*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *માર્કેટિંગ યાર્ડમાં હરરાજી શરૂ કરવા અંગે અમરેલી કલેકટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ* *યાર્ડમાં ટેમ્પરેચર માપક મીટરની વ્યવસ્થા : દરેક વ્યક્તિની ચકાસણી ફરજીયાત* *હરરાજી દરમિયાન સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવવા કલેકટરશ્રીની સૂચના* *બહારથી આવતા ટ્રકના ડ્રાઇવર તેમજ ક્લીનરનું ફરજીયાત હેલ્થ ચેકઅપ* અમરેલી, તા. ૧૪ એપ્રિલ અમરેલી જિલ્લામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હરરાજી શરૂ કરવા બાબતે […]
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણી દ્વારા યુનિવર્સિટી તરફથી આજરોજ પુરી પાડવામાં આવેલ હતી.*
*સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણી દ્વારા યુનિવર્સિટી તરફથી આજરોજ પુરી પાડવામાં આવેલ હતી.* *રાજકોટ શહેર તા.૧૪.૪.૨૦૨૦ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદેશના ઈરાન, ઈરાક, સીરીયા અને નાઇજીરીયા જેવા દેશોના કુલ.૨૨ વિદેશી વિદ્યાર્થીઓ જુદા જુદા પી.જી.ભવનોમાં અભ્યાસ કરી રહ્યા છે. આ વિદેશી વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસમાં રહે છે. આ વિદ્યાર્થીઓને લોકડાઉનના […]
રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક બાળકી મળી આવી છે.
*રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક બાળકી મળી આવી છે.* *રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં એક બાળકી મળી આવી છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમો તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોયે. જે દરમિયાન G.I.D.C ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં અંતરિયાળ વિસ્તારમાં નાની બાળકી એકલી દુકાન ઉપર માલસામાન લેવા આવેલ. […]
રાજકોટ શહેરમાં સસ્તા અનાજની ૫૨ દુકાને તાળાં. વિતરણના પ્રથમ દિવસે જ અફડાતફડી બોલી.*
*રાજકોટ શહેરમાં સસ્તા અનાજની ૫૨ દુકાને તાળાં. વિતરણના પ્રથમ દિવસે જ અફડાતફડી બોલી.* *રાજકોટ શહેર તા.૧૩.૪.૨૦૨૦ ના રોજ પુરવઠા વિભાગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ ૨૦૧૨થી એ.પી.એલ–૧ નવા રેશનકાર્ડ અમલમાં આવ્યા છે. અને ત્યારબાદ અત્યાર સુધીમાં માત્ર રાજકોટ શહેરમાં જ ૫૨ જેટલા સસ્તા અનાજના દુકાનદારોએ રાજીનામા આપવાથી અથવા તેમના પરવાના રદ થવાથી આવી દુકાનો બધં છે. […]
રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ.*
*રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ.* *રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ. રાજકોટ શહેરની સ્વચ્છતા જાળવવા માટે ૨૩૧૦ કાયમી તથા ૨૧૦૦ કરાર આધારિત સફાઇ કામદારો અને ૩૨૫ ટીપર વાનના ૬૫૦ કર્મચારીઓ ફરજ પર છે. મોઢા પર માસ્ક પણ ન પહેરયુ હોય. હાથ પર મોજા ન પહેરયા હોય. તેવામાં આપણી સેવા કરતા […]









