*રાજકોટ શહેર પોલીસ નંમ્બર ૧ હતી છે અને રહેવાની* *સમગ્ર રાજ્યમાં ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન અમદાવાદ. વડોદરા. સુરત અને રાજકોટ માં પોલીસ દ્વારા ખુબ સરસ કામગીરી અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ ની કામગીરી પ્રશંસનીય હોવાની ખુદ ગુજરાત રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા નોંધ લેવામાં આવી છે. રાજકોટમાં હાઇવે પ્રોજેક્ટ તેમજ ડ્રોન કેમેરાથી […]
Gujarat
રાજકોટ શહેર ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન સંગઠન દ્વારા રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ*
*રાજકોટ શહેર ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન સંગઠન દ્વારા રૂ.૫.૫૧,૦૦૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ* *રાજકોટ શહેર તા.૧૧.૪.૨૦૨૦ ના રોજ આજના સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી બીમારીની મહામારીથી પીડાઈ રહ્યુ છે. ત્યારે રાષ્ટ્ર પરમો ધર્મ ને અનુસરી ગુજરાત મીની સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ એસોશિએશન. પણ આગળ આવી આ સંગઠન દ્વારા પ્રદેશ નેતા ભાજપ શ્રી.નીતિનભાઈ ભારદ્વાજ […]
વાંકાનેરમાં એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી લોકોની હેરાફેરી પકડાઈ : તમામને હોસ્પિટલાઈઝ કરાયા
વાંકાનેરમાં એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી લોકોની હેરાફેરી પકડાઈ : તમામને હોસ્પિટલાઈઝ કરાયા વાંકાનેરમાં આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં સાત વ્યક્તિઓને હોસ્પિટલાઈઝ કરવામાં આવ્યા છે અને તમામ વ્યક્તિઓ કોરોના વાયરસ ઇફેક્ટિવ છે કે કેમ? તે અંગેની તપાસ હાથ ધરી હોવાનું અને કોરોના રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવની હકિકત જોવા જઈએ તો […]
કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી પત્રકાર કોરોનાનો ભોગ બને તો વળતર આપવા રજૂઆત કરી
કચ્છ-મોરબી વિસ્તારના સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી પત્રકાર કોરોનાનો ભોગ બને તો વળતર આપવા રજૂઆત કરી કચ્છ-મોરબી વિસ્તારના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ કોરોના કોવીડ-૧૯ વાયરસના સંક્રમણની મહામારી વચ્ચે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને કામગીરી દરમિયાન જાનહાની થાય કે બિમારીનો ભોગ બને તો વળતર આપવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર લખી વિનંતી કરી છે. સાંસદશ્રી […]
બાબરા તાલુકાના રાણપર ગામે આવેલ ચૈતન્ય હનુમાનજી મંદિર ના મહંત ની થયેલ હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.
બાબરા તાલુકાના રાણપર ગામે આવેલ ચૈતન્ય હનુમાનજી મંદિર ના મહંત ની થયેલ હત્યાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.. (રાણપર ગામના હનુમાનજી મંદીરે ધ્રુણા વાળા મકાન માંથી મળ્યા હતા માનવ ખોપરી અને હાડકાં) ગત તા.૮/૪/૨૦૨૦ ના રોજ હનુમાન જયંતી નો તહેવાર હોય, બાબરા તાલુકાના રાણપર ગામની ત્રણેક કિ.મી. દુર ગરણી તરફ જવાના રસ્તે ચૈતન્ય હનુમાનજી ના […]
મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની બેઠકમાં કેજરીવાલે લોકડાઉન લંબાવવાની કરી માગ
પીએમ મોદીએ માગ્યા સૂચનો મુખ્યમંત્રીઓ સાથેની બેઠક આજે સવારે 11 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં પીએમ મોદીએ કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા કરી છે. સાથે જ કોરોના વાઈરસથી છુટકારો મેળવવા રાજ્યો પાસે સૂચનો માગ્યા છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યુ કે આપ સૌ પાસે 24*7 છે. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઈરસે […]
પાટણમાં રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ ફ્લેગ માર્ચ યોજી રિપોટૅ :- ધવલ ઠકકર
પાટણ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ભૂજ રેન્જ આઈ જી સુભાષ ત્રિવેદી અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે શનિવારે સાંજે શહેરના વિવિધ માર્ગો પર લોક ડાઉનનો ચુસ્ત અમલ કરાવવા પોલિ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરી હતી. અને લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશો આપ્યો હતો.શહેરના બગવાડા દરવાજાથી ફ્લેગ માર્ચ શરૂ કરવામાં આવી હતી.ત્યારે આઈજી સુભાષ ત્રિવેદીએ […]
જૂનાગઢ જિલ્લાના તમામ થાણા તથા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફનું હેલ્થ ચેકીંગ કરાવવામાં આવેલ છે,
હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. ઉપરાંત, *બંદોબસ્ટમાં રહેલ પોલીસ,હોમગાર્ડ, […]
_જૂનાગઢ *પોલીસ દ્વારા કાયદાના પાલન માટે મોર્નિંગ વોકમાં નીકળતા ભદ્ર સમાજના લોકો વિરુદ્ધ કડક પગલાં લેવાનું શરૂ*
💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર _જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વહેલી સવારે ઘણા લોકો મોર્નિંગ વોકમાં નીકળી જતા હોવાની તથા ભણેલા ગણેલા ભદ્ર સમાજના લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ […]
_જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મા વેપારીઓની દુકાન ખાતે ખરીદી કરવા આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રખાવવા વેપારીઓને જણાવવામાં આવેલ
_જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મા વેપારીઓની દુકાન ખાતે ખરીદી કરવા આવતા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રખાવવા વેપારીઓને જણાવવામાં આવેલ છે. ઘણા વેપારીઓ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરાતું હોવાની તેમજ અમુક વેપારીઓએ દુકાન આગળ ગ્રાહકોના સોશિયલ ડિસ્ટન્સ રખાવવા સર્કલ પણ નહીં કારેલાનું જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવતા, […]







