સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર ખાતે શિવલાલ આંણદજીભાઈ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાનું ભગીરથ કાર્ય આ સંસ્થા ના પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજનું રોજ કમાઈ ને પોતાનું ગુજરાન ચલાવતા શહેરના છેવાડા વિસ્તાર ના લોકોને અત્યારે હાલ કોરોના વાઈરસની માહમારી ને અટકાવવા અને આ જીવલેણ રોગથી લોકોને બચાવવા સરકાર દ્વારા લોકડાઉન જાહેર […]
Gujarat
ઉપલેટા શહેરમાં RSS અને ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરિયાત મંદ લોકો ને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
: રાશન કીટ નું વિતરણ : ઉપલેટા શહેરમાં RSS અને ભારત વિકાસ પરિષદ દ્વારા જરૂરિયાત મંદ લોકો ને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું. : રાજકોટ જિલ્લા ના ઉપલેટા શહેર માં રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ અને ભારત વિકાસ પરિસદ દ્વારા ઉપલેટા શહેર માં જરૂરિયાત મંદ અને મધ્યમ વર્ગ ના લોકો ને સાત દિવસ સુધી ચાલે […]
કચ્છ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને હાજી જુમા રાયમા અને સંજય ગાંધી ના આર્થિક સહયોગ થી કચ્છ ગાંધીધામ મદેય ગરીબ લોકો ને રાસન કીટ નો વિતરણ કરમાં આવ્યું હતું
આજ રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને હાજી જુમા રાયમા અને સંજય ગાંધી ના આર્થિક સહયોગ થી કચ્છ ગાંધીધામ મદેય ગરીબ લોકો ને રાસન કીટ નો વિતરણ કરમાં આવ્યું હતું ગાંધીધામ શહેર ના સુંદરપુરી અને ભારત નગર જુપડા માં 50 પચાસ કીટ ત્યાર કરી ભરત ગુપ્તા. લતીફ ખલિફા. શાહનવાઝ શેખ દ્વારા વિતરણ […]
વિસાવદર ની અંદર ઘરે ઘરે દિવડાવો પ્રકટાવી ને રામનવમી ઉજવણી કરવા માં આવી
વિસાવદર ખાતે રામ નવમી ની ઉજવણી કરવામાં આવી આજ રોજ રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અત્યારે સમગ્ર ભારત માં કોરોના નો કહેર છે ત્યારે સરકાર શ્રી ના આદેશ અનુસાર લોક ડાઉન ધ્યાન માં રાખી 144 નો ભંગ ના થાય તેને ધ્યાન માં રાખી વિશ્વ હિન્દુ પરિષદ ના આદેશ અનુસાર વિસાવદર ની અંદર ઘરે ઘરે દિવડાવો […]
ભાવનગર રેન્જ ના ડી. આઈ. જી. પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબે મહુવા મુલાકાત વેળા એ ભાદ્રોડ ગેઇટ વિસ્તારમાં આવેલ વાલ્મિકીસમાજ અને ફકીર સમાજ ના લોકો ને અનાજ ની કીટ નું વિતરણ કરી પરિસ્થિતિ નો તાગ મેળવેલ
સમગ્ર વિશ્વ માં “કોરોના” વાયરસ ના કહેર થી જિલ્લા ની ” લોકડાઉન ” ની પરિસ્થિતિ માં આજ તા. 2/4/2020 ના રોજ ભાવનગર રેન્જ ના ડી. આઈ. જી. પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબે મહુવા મુલાકાત વેળા એ ભાદ્રોડ ગેઇટ વિસ્તારમાં આવેલ વાલ્મિકીસમાજ અને ફકીર સમાજ ના લોકો ને અનાજ ની કીટ નું વિતરણ કરી પરિસ્થિતિ નો […]
ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી જવાનો દ્રારા લોકડાઉનમા અબોલ પશુઓ અને ગરીબોની સેવા કરી રહયા છે
તા..૨-૪-૨૦૨૦ અહેવાલ…આશિફ ખોરમ મોરબીમા કોરોનાની મહામારી વચ્ચે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજની સાથે સેવાકીય પ્રવૃતિઓઓ કરી માનવતા મહેકાવી રહયા છે ટ્રાફિક પોલીસ અને ટી.આર.બી જવાનો દ્રારા લોકડાઉનમા અબોલ પશુઓ અને ગરીબોની સેવા કરી રહયા છે મોરબીમા હાલે કોરોના વાઈરસની મહામારી વચ્ચે ઠેર ઠેર ટ્રાફિક પોંઈન્ટ પર ટ્રાફીક પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનો જીવના […]
ઉપલેટામાં નિવૃત પોલીસ એ.એસ.આઈ દ્વારા કોરોના ની મહામારી સામે લડવા પોતાની સ્વૈચ્છિક પોલીસ સેવા આપતા પોલીસ કર્મી
: સ્વૈચ્છિક પોલીસ સેવા: ઉપલેટામાં નિવૃત પોલીસ એ.એસ.આઈ દ્વારા કોરોના ની મહામારી સામે લડવા પોતાની સ્વૈચ્છિક પોલીસ સેવા આપતા પોલીસ કર્મી. : રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નિવૃત થયેલ એ.એસ.આઈ. હમીરભાઈ ગોવિંદભાઈ લુણસીયા પોલીસ ફોર્સ માં ૩૩ વરસ થી ફરજ બજાવતા હતા અને તા. ૩૧-૦૧-૨૦૨૦ ના રોજ નિવૃત્ત થયાં હતાં. નિવૃત હોવા છતાં પણ કોરોના મહામારી […]
*વરાડીયા મધ્યે જરુરતમંદ પરીવારો ને સૈયદ સલીમબાપુ ના ગ્રુપ દ્વારા રાશનકીટ કીટ નો મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના પ્રમુખ ના વરદ હસ્તે વિતરણ કરાયો*
*વરાડીયા મધ્યે જરુરતમંદ પરીવારો ને સૈયદ સલીમબાપુ ના ગ્રુપ દ્વારા રાશનકીટ કીટ નો મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના પ્રમુખ ના વરદ હસ્તે વિતરણ કરાયો* અબડાસા 02 * આજ રોજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ ના પ્રમુખ હાજીઈબ્રાહીમ હાલેપોત્રા અબડાસા તાલુકા ના તમામ ગામડાંઓ ના મુતવલીઓ ની મુલાકાત નિકડયા હતા ત્યારે સૈયદ સલીમબાપુ ને જાણ થતાં […]
જૂનાગઢ બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતના સ્ટાફને પોઇન્ટ ઉપર ચા પાણી પાવા આવનાર લોકોની સંખ્યા ધીમે ધીમે વધવા લાગે છે.
_હાલમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના વાયરસ અનુસંધાને લોક ડાઉન પરિસ્થિતિમા જૂનાગઢ પોલીસ રાત દિવસ એક કરીને બંદોબસ્ત માં લાગેલી છે. જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ના ધ્યાન ઉપર આવેલ કે, બંદોબસ્તમાં રહેલ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતના સ્ટાફને પોઇન્ટ ઉપર ચા પાણી પાવા આવનાર લોકોની સંખ્યા ધીમે ધીમે વધવા લાગે છે. પોલીસ સ્ટાફને ચા પાવા […]
જૂનાગઢ દોલતપરા ખાતે રહેતા ધીરુભાઈ લખમણભાઈ ઉવ. 65 અને ગાંધીગ્રામમા રહેતા ઉકાભાઈ લાખાભાઈ ઉવ. 64 નામના સિનિયર સીટીઝન કે જેઓ શારીરિક રીતે અશક્ત હતા અને ખરેખર તેઓ ચાલી પણ શકતા ના હતા. તેઓ ચાલીને પોતાના વિસ્તારમાંથી 5 અને ગાંધીગ્રામમા રહેતા ઉકાભાઈ લાખાભાઈ ઉવ. 64 નામના સિનિયર સીટીઝન કે જેઓ શારીરિક રીતે અશક્ત હતા અને ખરેખર તેઓ ચાલી પણ શકતા ના હતા. તેઓ ચાલીને પોતાના વિસ્તારમાંથી આવેલા હોઈ, તેઓએ પોલીસને પોતાની આપવીતી* જણાવતા,
_*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ મદદ સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_ _હાલમાં *કોરોના વાયરસનાં કહેર […]










