Gujarat

પોરબંદર એલસીબીએ લોકડાઉનની પરિસ્થિતિમાં માનવતા મહેકાવી

પોરબંદર એલસીબીએ લોકડાઉનની પરિસ્થિતિમાં માનવતા મહેકાવી હતી જેમાં બિમાર બાળક સાથે પગપાળા જઇ રહેલ દંપતિને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્ું હતું. વિશ્ર્વમાં નોવેલ કોરોના વાયરસને વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇજેશન દ્રારા વૈશ્ર્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે અને સરકાર દ્રારા કોરોના સંક્રમણ દ્રારા કોરોના સંક્રમણની સંભાવનાને કારણે બિનજરૂરી ઘરની બહાર નિકળી અવર–જવર કરવા ઉપર જાહેર હિતમાં પ્રતિબધં મુકી લોકડાઉન […]

Gujarat

રીઝર્વ બેંકે રેપો રેટ ઘટાડ્યો, ધિરાણ સરળતાથી મળી રહે તે માટે રેપો રેટ 5.15 થી ઘટાડીને 4.4 કરાયો. 0.75 પોઈન્ટનો ઘટાડો કર્યો.

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં સામાન્ય લોકોના ધંધા રોજગાર પણ બંધ છે. આવા સમયે આરબીઆઈએ મોટી રાહત સામાન્ય વર્ગને આપી છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે કોરોના સામે લડવા માટે રણનીતિ બનાવવામાં આવી છે. તેમણે નવો રેપો રેટ 4.4 કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ સાથે […]

Gujarat

સુરત નેશનલ હાઈવે પર સુરત થી સૌરાષ્ટ્રવાસી કોરો ના ના ડર થી વતન જઈ રહ્યા છે તે લોકો માટે વાહનો તથા નાસ્તાની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી

સુરત નેશનલ હાઈવે પર સુરત થી સૌરાષ્ટ્રવાસી કોરો ના ના ડર થી વતન જઈ રહ્યા છે તે લોકો માટે વાહનો તથા નાસ્તાની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી સુરત નેશનલ હાઈવે પર સુરતથી સૌરાષ્ટ્રવાસી કોરોના ના ડરથી વતન જઈ રહ્યા છે આ લોકો માટે વાહનની સુવિધા તથા નાસ્તાની વ્યવસ્થા કરી આપનાર આ પોલીસ જવાનોને અને સ્વયં […]

Gujarat

સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રો નું સન્માન કરવામાં આવ્યું હતું

સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રો નું સન્માન કરવામાં આવ્યું હતું સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ( કચરો) સોસાયટીઓમાં થી ઉપાડતા મિત્રોને સેલ્યુટ કરવાનું મન થાય છે કે આટલી કપરી પરિસ્થિતિમાં પણ પોતાના જીવને જોખમમાં મુકી પોતાના પરિવાર ની ફિકર કર્યા વગર આપની સોસાયટીમાંથી રોજેરોજનો કચરો લઈ જઈ આપણી સોસાયટીને સ્વચ્છ રાખવાનું […]

Gujarat

કોરોના વાયરસ ઈફેક્ટના લીધે નગરજનો ચિંતિત બન્યા અંબાજી શહેરની વિવિધ સોસાયટી વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાઓનો છંટકાવ

અંબાજી – કોરોના વાયરસ ઈફેક્ટના લીધે નગરજનો ચિંતિત બન્યા – શક્તિપીઠ અંબાજીમાં વિવિધ વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કરાયો – શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દવાઓનો છંટકાવ કરાયો – અંબાજી શહેરની વિવિધ સોસાયટી વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવાઓનો છંટકાવ રિપોર્ટર સુરેશ જોશી

Gujarat

અમીરગઢ ….કોરોના મહામારી થી લડવા કાન્તિભાઈ કે ખરાડી એ ગ્રાન્ટ માંથી ૧૦ લાખ ફાળવ્યા….

અમીરગઢ ….કોરોના મહામારી થી લડવા કાન્તિભાઈ કે ખરાડી એ ગ્રાન્ટ માંથી ૧૦ લાખ ફાળવ્યા…. કોરોના વાયરસનાં હાહાકાર ને લઇ ગુજરાત મા આરોગ્ય વિભાગ સહિત વહીવટી તંત્ર માં ભારે દોડધામ ની સ્થિતિ સર્જાઈ છે આ તરફ કોરોના મહામારી સામે લડવા અમીરગઢ દાંતા ધારાસભ્ય શ્રી કાન્તિભાઈ. કે.ખરાડી એ પોતાની ગ્રાન્ટ માંથી રૂ ૧૦ લાખ ફાળવ્યા છે કોરોના […]

Gujarat

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના લોકો ધરની બહાર ન નીકળે અને મરીન પોલીસ દ્વારા જીવન જરૂરિયાત વસ્તુઓની રાશન ની દુકાન પર તેમજ ભાજી માંરકીટ વધુ પ્રમાણમાં ભીડ ન થાય અને ચાર થી વધુ લોકો એકઠા ન થાય તે માટે મરીન […]

Gujarat

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરતી જાફરાબાદ પોલીસ*

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી હાથ ધરતી જાફરાબાદ પોલીસ* વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID – 19* ના સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી થઇ રહેલ છે. કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા […]

Gujarat

જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન. લોકો સ્વયંશિસ્તનું પાલન કરી ઘરમાં રહે, અન્યથા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે…

જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન…. લોકેશન :- કલેક્ટર કચેરી જામનગર – જામનગર કલેકટરશ્રી દ્વારા કરાયું જનતા સંબોધન. લોકો સ્વયંશિસ્તનું પાલન કરી ઘરમાં રહે, અન્યથા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે… – જામનગર તા ૨૬ માર્ચ, કલેકટરશ્રી જામનગરએ આજરોજ જનતા સંબોધન કરતા કહ્યું કે, હાલ સુધી તંત્ર અને પોલીસ દ્વારા અતિ સંયમપૂર્વક કામગીરી કરવામાં આવી […]

Gujarat

જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ

– જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ… લોકેશન :- ઘાચી ખડકી વિસ્તાર , જીલ્લો :- જામનગર જામનગર  આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું અનાજ કીટ નું વિતરણ… હાલ વિશ્વમાં કોરોના હાહાકરા મચાવ્યો છે . જામનગરમાં આવા કપરા સંજોગોમાં વિરોધ પક્ષના નેતા દ્વારા […]