*રાજકોટ શહેર જીલ્લામાં કોંગ્રેસ સાથે પોલીસ રાજકીય કિન્નાખોરી રાખતી હોવાના આક્ષેપ સાથે આગેવાનોએ જીલ્લા પોલીસ વડાને મૌખિક રજૂઆત કરી છે.* *રાજકોટ શહેર તા.૬/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર જીલ્લા પોલીસ કોંગ્રેસ સાથે રાજકીય કિન્નાખોરી રાખતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ આગેવાનોએ જીલ્લા પોલીસ વડાને મૌખિક રજુઆત કરવામાં આવી છે. ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા, જીલ્લા પંચાયતના કારોબારી […]
India
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત રામનાથપરા મુક્તિધામમાં ૭૫૦૦ અસ્થિનું પૂજન કરાયું.*
*રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત રામનાથપરા મુક્તિધામમાં ૭૫૦૦ અસ્થિનું પૂજન કરાયું.* *રાજકોટ શહેર તા.૬/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત રામનાથપરા મુક્તિધામમાં જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીમાં ૭૫૦૦ લોકોને અગ્નિદાહ આપ્યો હતો. તેમનો અસ્થી પૂજનનો કાર્યક્રમ રવિવારે ૭ થી બપોરે ૨ કલાક સુધી બ્રાહ્મણોએ શાસ્ત્ર વિધિ મુજબ યોજાયો હતો. મૃતકોના તમામ સ્વજનોને સરગમ […]
રાજકોટ શહેરમાં સવા કરોડના ખર્ચે તૈયાર થશે ઓપન એર થિયેટર, ૧૨મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત.*
*રાજકોટ શહેરમાં સવા કરોડના ખર્ચે તૈયાર થશે ઓપન એર થિયેટર, ૧૨મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખાતમુહૂર્ત.* *રાજકોટ શહેર તા.૬/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા.૧૨મી જાન્યુઆરી ૨૧ને મંગળવારના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી […]
વિસાવદર ધારાસભ્ય રીબડીયા દ્વારા મુખ્યમંત્રી ના નિર્ણય સામે વિરોધ દરસાવ્યો
વિસાવદર ધારાસભ્ય રીબડીયા દ્વારા મુખ્યમંત્રી ના નિર્ણય સામે વિરોધ દરસાવ્યો વિસાવદર ના ધારાસભ્ય રીબડીયા દ્વારા મુખ્યમંત્રી રૂપાણી ના ગાંધીનગર વિસ્તાર માથી રોજડા નામનું પ્રાણી છે તે પ્રાણી ને જંગલ વિસ્તાર ને બદલે રેવન્યુ વિસ્તાર મા મુકીદેવાનો નિર્ણય કરેલ છે તેનો વિરોધ દર્શવીને સરકાર ને જો આનિર્યણ ની અમલવારી કરશેતો નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી […]
પડધરી માં આવેલ સરકારી વિનીયન અને વાણિજ્ય કૉલેજ ની બેદરકારી સામે આવી હતી કે મુખ્ય માર્ગ પર પિંજરા મૂકી દીધા હતા
પડધરી માં આવેલ સરકારી વિનીયન અને વાણિજ્ય કૉલેજ ની બેદરકારી સામે આવી હતી કે મુખ્ય માર્ગ પર પિંજરા મૂકી દીધા હતા પડધરી માં આવેલ સરકારી વિનીયન અને વાણિજ્ય માં જે મુખ્ય માર્ગ છે તેની પર પિંજરા મૂકી દેવામાં આવ્યાં હતાં સાવ આવી બેદરકારી સાઈડમાં વૃક્ષ વાવેલા છે ત્યાંથી પસાર થાય તો તે વૃક્ષ ના પાંદડા […]
અબડાસા તાલુકાના નલિયા ના જુના લોહાણા ફરીયા મા છેલા એક મહેનાથી
અબડાસા તાલુકાના નલિયા ના જુના લોહાણા ફરીયા મા છેલા એક મહેનાથી ગટર ઉભરાતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ગામ પંચાયત નલિયા ને મૌખિક અનેકવાર રજૂઆત કરવામાં આવેલ છે તેમ છતાં કોઈ નિકાલ થયેલ નથી આ વિસ્તારના લોકોનું કહેવું છે કે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે આ ચૂંટણીનો અમે […]
જામનગર સહિત હાલારમાં ઉતર ભારતની હિમવર્ષાના પગલે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગત સોમવારથી હેમાળાએ આકરો મિજાજ દર્શાવતા મહદઅંશે તિવ્ર ઠંડીનું સામ્રાજ્ય જોવા
જામનગર સહિત હાલારમાં ઉતર ભારતની હિમવર્ષાના પગલે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ગત સોમવારથી હેમાળાએ આકરો મિજાજ દર્શાવતા મહદઅંશે તિવ્ર ઠંડીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જામનગરમાં શનિવારે સતત બીજા દિવસે પણ લઘુતમ તાપમાન વધુ દોઢ ડીગ્રી નીચે ગગડીને ૭.૫ ડીગ્રીએ સ્થિર થયુ હતું. જેથી ચાલુ શિયાળાની હાલ સુધીની સૌથી વધુ ઠંડીનો અહેસાસ જનજીવને કર્યો […]
બગસરા શહેરના વિવિધ વિસ્તારોમા છેલ્લા પાંચ છ દિવસથી એક ખૂટ્યો આંતક મચાવતા અનેક લોકોને ઇજા પહોંચાડીનું સામે આવ્યુ છે તેવા સમયે ત્યાના સ્થાનિક લોકોએ
બગસરા શહેરના વિવિધ વિસ્તારોમા છેલ્લા પાંચ છ દિવસથી એક ખૂટ્યો આંતક મચાવતા અનેક લોકોને ઇજા પહોંચાડીનું સામે આવ્યુ છે તેવા સમયે ત્યાના સ્થાનિક લોકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉદય નસીતને જાણ કરતા ચીફ ઓફિસરે આ ઘટનાની ગંભીરતા સમજીને નગરપાલિકાના ફાયર ફાઈટર જવાન દીપકભાઈ કુંભાર સહિતના સ્ટાફને આ ઘટનાની હકીકત જણાવીને આ ખુટીયાને ઝડપી પાડવા સૂચના આપેલ […]
બાલાશીનોર પો સ્ટે ફ.ગુ.ર.નં. ૯૩૭/૨૦૨૦ IPC ૩૬૩,૩૬૬ના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર.
*પ્રેસનોટ* *તા-૦૪-૦૧-૨૦૨૦* બાલાશીનોર પો સ્ટે ફ.ગુ.ર.નં. ૯૩૭/૨૦૨૦ IPC ૩૬૩,૩૬૬ના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. મહીસાગર. પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ તથા મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાકેશ બારોટ સાહેબ નાઓએ જીલ્લામાં અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ […]
કોવીડ-૧૯ અંતર્ગત સરકારની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા તંત્રનો અનુરોધ
કોવીડ-૧૯ અંતર્ગત સરકારની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા તંત્રનો અનુરોધ કોવીડ-૧૯ ની પરિસ્થિતિમાં સરકારની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળો જેમ કે શાકમાર્કેટ, જથ્થાબંધ વેપાર થઈ હરાજીના સ્થળો, ખાણીપીણીના સ્થાનો, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર કોવીડ-૧૯ સબંધિત સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય […]








