Gujarat

શું છે મ્યુકોરમાઇકોસીસ રોગ? જે હાલ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં જોવા મળી રહ્યો છે

અત્યાર સુધીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 46 મ્યુકોરમાઇકોસીસના કેસ જોવા મળ્યા  ડાયાબિટીસ, કિડની કે કેન્સરની લગતી બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસનું પ્રમાણ વધુ જોવા મળે છે અમદાવાદ: કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દી અને ડાયાબિટીસ કે કિડની, કેન્સર જેવી અન્ય પ્રકારની બિમારી ધરાવતા દર્દીઓમાં આજ-કાલ મ્યુકોરમાઇકોસીસ રોગ થતો જોવા મળી રહ્યો છે. […]

Gujarat Uncategorized

ભાવનગર રેન્જ વડાશ્રી દ્રારા સને૨૦૨૦ ના ભાવનગર

Press Note ભાવનગર રેન્જ વડાશ્રી દ્રારા સને૨૦૨૦ ના ભાવનગર જીલ્લાનાં વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન બેદરકારી દાખવવા બદલ પોલીસ હેડ કવાર્ટર ખાતેના લાઇન જમાદારને કરવામાં આવ્યા ફરજ મોકુફ. ભાવનગર રેન્જ વડાશ્રી અશોક કુમાર IPS નાઓ દ્રારા આજરોજ તા.૨૦/૧૧/૨૦૨૦ ના ભાવનગર જીલ્લાના વાર્ષિક ઇન્સપેકશન દરમ્યાન પોલીસ હેડ કવાર્ટર ખાતેની નવાપરા પોલીસ લાઇનની વિઝીટ લેવામાં આવેલ, સદરહું લાઇન વિઝીટ […]

Gujarat Uncategorized

જૂનાગઢ તા.20.11.2020 વિસાવદર તાલુકામાં માં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ ૨ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જૂનાગઢ : વિસાવદર તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ વિસાવદરના ખંભાળીયા વોર્ડ નં.૨ રામ મંદિરની પાસેના મકાનો.વિસાવદરના અંબાળા ગામે […]

Gujarat Uncategorized

જૂનાગઢ તા.20.11.2020 વાસ્મો દ્વારા માનપુર ગામ માટે ૪.૦૭ લાખના વિકાસના કામો મંજૂર કરાયા

જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા મેંદરડા તાલુકાના માનપુર ગામ માટેના અંદાજીત રૂપિયા ૪.૦૭ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. માનપુર ગામની ૧૦૨૬ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા માનપુર ગામના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૪.૦૭ લાખ મંજૂર કરાયા છે.જેમાં પાઇપલાઇન, નળ કનેકશન, સહિતના પીવાના પાણી માટેના કામો હાથ ધરવામાં આવશે.   રિપોર્ટ અનિષ […]

Gujarat Uncategorized

જૂનાગઢ તા.20.11.2020 જૂનાગઢ રોજગાર કચેરી દ્રારા તા. ૨૬ નવેમ્બરે ઓનલાઇન ભરતી મેળો યોજાશે

જૂનાગઢ. : જૂનાગઢ રોજગાર કચેરી દ્રારા જીલ્લાના તમામ રોજગારવાચ્છુ યુવાનોને રોજગારી મળી રહે તે હેતુથી તા.૨૬-૧૧-૨૦૨૦ના રોજ ઓનલાઇન ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલ લીંક પર રોજગારી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો https://forms.gle/zdZAkYfW5xLZ6b1X7 લીંક પર ભરવાની રહેશે. તથા આપેલ લીંક પર નોકરીદાતાની વિગતો તથા ભરતી […]

Gujarat Uncategorized

જૂનાગઢ તા.20.11.2020 કોવિડ-૧૯ મહામારીમાં મીડિયાએ લોકજાગૃતીનું સામાજીક દાયિત્વ અદા કર્યું છે

મીડીયાકર્મીઓને કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપીએ : કાનાભાઈ બાંટવા   ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે પ્રેસ ડે નિમિતે વેબિનાર યોજાયો   જૂનાગઢ : કોવિડ-૧૯ મહામારીમાં મીડિયાએ લોકજાગૃતીની ઝુંબેશ ફેલાવી સામાજીક દાયિત્વ અદા કર્યું છે. ત્યારે મીડીયા કર્મીઓને કોરોના વોરિયર્સ તરીકે સન્માન આપીએ એ જરૂરી છે. એમ પ્રેસ ડે નિમિત્તે […]

Gujarat Uncategorized

મેડિકલ રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય કરતા ઈસમો સામે આરોગ્ય તંત્રનો સપાટો”*

*”મેડિકલ રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય કરતા ઈસમો સામે આરોગ્ય તંત્રનો સપાટો”* ફિલિપાઇન્સ ની MD ની ડિગ્રી વાળા ડોક્ટર MCI ની પરીક્ષા માં નાપાસ, છતા હોસ્પિટલ કરી દર્દી તપસ્યા ખોટા રજીસ્ટ્રેશન નંબર થી હોસ્પિટલ ચલાવતી હતી તંત્ર અને પ્રમાણપત્ર સાથે પણ ચેડા કર્યા વડિયા કોરોના કાળમાં ડોક્ટર ને લોકો એ ભગવાન સમાન ગણવા લાગ્યા છે. લોકો […]

Gujarat Uncategorized

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી કોવિડની પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી

અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી કોવિડની પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી તહેવારો અને લગ્ન સિઝનને ધ્યાને લઇ મિઠાઇની દુકાનો, ફાસ્ટફુડ, કેટરીંગ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, વાડીના કર્મચારીઓના સેમ્પલ લેવાશે ખાનગી તબીબો ફ્લુના દર્દીનું નિયમિત રીપોર્ટીંગ કરે મેડીકલ સ્ટોર ધારકોને ફ્લુ, પેરાસીટામોલ, એજીથ્રોમાઇસીન જેવી દવા લેનાર ગ્રાહકની વિગતો આરોગ્ય વિભાગને મોકલવા કલેક્ટરએ તાકીદ કરી ધન્વંતરી રથ દ્વારા લોકોના […]

Gujarat Uncategorized

કુકાવાવ ગામે વાસ્મો યોજના નું ખાતમુહૂર્ત કરતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ સરપંચ શ્રી સુભાષભાઈ ભગત ગોબર ભગત મનસુખભાઇ સુખડીયા કેતન ભાઈ

કુકાવાવ ગામે વાસ્મો યોજના નું ખાતમુહૂર્ત કરતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ સરપંચ શ્રી સુભાષભાઈ ભગત ગોબર ભગત મનસુખભાઇ સુખડીયા કેતન ભાઈ ડોબરીયા હરેશભાઈ રાંક મેહુલ ભાઈ સુખડિયા અરવિંદભાઈ આસોદરીયા ભુપતભાઈ ગેવરીયા સુનિલ ભાઈ લાખાણી જે બી પટેલ હરેશભાઈ બગડા સંજયભાઈ સુખડિયા કિશોરભાઈ દેસાઈ રાજુભાઈ ગજેરા હરીભાઈ ઠુંમર બાબુભાઈ ભેસાણીયા રસિકભાઈ ગજેરા લાલ ભાઈ ચોવટીયા […]

Gujarat Uncategorized

અમરેલી. વડિયા. કોરોના કાળની મંદીથી પરેશાન વડિયા ના વેપારી એ

અમરેલી. વડિયા. કોરોના કાળની મંદીથી પરેશાન વડિયા ના વેપારી એ જીવન ટૂંકાવ્યું. સુરવો નદી માં પુલ નીચે સવારે મૃતદેહ મળતા લોકો ના ટોળા ઉમટ્યા વડિયા કોરોના કાળ માં છૂટક દુકાનદારો ને ઘણા સમય થી પોતાના ધંધા રોજગાર પર મંદી રૂપી ગ્રહણ લાગ્યું છે. સતત ઘટતા વેપાર ને કારણે વેપારીઓ આર્થિક સંકળામણ નો સામનો કરતા હોય […]