જૂનાગઢ : કેશોદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ કેશોદ વોર્ડ નં.૫ જૂનાગઢ રોડ પર ગર્લ્સ સ્કુલની સામે આવેલ […]
India
જૂનાગઢ તા.18.11.2020 વાસ્મો દ્વારા માણદિયા ગામ માટે ૧૦.૨૮ લાખના વિકાસના કામો મંજૂર કરાયા
જૂનાગઢ. : જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર તાલુકાના માણદિયા ગામ માટેના અંદાજીત રૂપિયા ૧૦.૨૮ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. માણદિયા ગામની ૩૮૦ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા માણદિયા ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૧૦.૨૮ લાખ મંજૂર કરાયા છે.જેમાં પાઇપલાઇન, પંપીંગ મશીનરી માટે, પાવર કનેકશન,નળ કનેકશન,વોલ પેઈન્ટીંગ,પંપ હાઉસ સહિતના કામો હાથ ધરવામાં […]
જૂનાગઢ તા.18.11.2020 જૂનાગઢ એસટી ડિવીઝનના ૯ ડેપોને દિવાળી ફળી
૭ દિવસમાં ૨૩૩ બસમાં ૨૦,૪૫૩ લોકોએ મુસાફરી કરતા ૩૨.૧૭ લાખથી વધુની આવક એક કિલો મીટર પર ૨૨.૬૩ રૂપિયાની આવક થઇ જૂનાગઢ : જૂનાગઢ એસટી ડિવીઝન હેઠળ આવતા ૯ ડેપો દ્વારા દિવાળીના તહેવારને લઇને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં જૂનાગઢ એસટી વિભાગને દિવાળી ફળી હોય તેમ ૭ દિવસમાં રૂા.૩૨.૧૭ લાખથી વધુની આવક થઇ છે. […]
રાજુલા જાફરાબાદ ખાંભા તાલુકાના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી જન્મદિવસ નિમિત્તે બે એમ્બ્યુલન્સ આપી ઉજવણી કરી
આજરોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી ના જન્મ દિવસ નિમિત્તે બે એમ્બ્યુલન્સ આપી ને ઉજવણી કરી પ્રજા ને કોઈ મુશ્કેલી ને કોરોના ની મહામારી ખુબજ મુશ્કેલી પડતી હોય એમ્બ્યુલન્સ ની ખૂબ જરૂર હોય ત્યારે સરકાર મા ન હોવા છતાં સરકાર મા હોય તેવા કામ કરી રહયા છે આ […]
કરજણ વિધાન સભાની પેટા ચુંટણી
કરજણ વિધાનસભા ની પેટા ચૂંટણી ના કોંગ્રેસના ઉમેદવાર કિરીટ સિંહ જાડેજા ના સમર્થનમાં રેલી તેમજ વિજય સંકલ્પ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ આ કાર્યક્રમમાં ચંદુભાઇ ડાભી ભૂતપૂર્વ વિધાનસભાના સ્પીકર અને મનોજ રાઠોડ ગુજરાત પ્રદેશ સમિતિના મંત્રી અને કરજણ વિધાનસભાની આ રેલીના ઇન્ચાર્જ મનોજ રાઠોડ પુર્વ મંત્રી ગુજરાત સરકાર […]
વ્યાજખોરીને ડામવા DGP આશિષ ભાટિયાનો નવો પરિપત્ર, વ્યાજખોરોની દાદાગીરીનો અંત
વ્યાજખોરીને ડામવા DGP આશિષ ભાટિયાનો નવો પરિપત્ર, વ્યાજખોરોની દાદાગીરીનો અંત રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ના આવે તે માટે રાજ્ય સરકારે કેટલાક નવા કાયદાઓ બનાવ્યા છે. આ માટે હાલમાં જ સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને […]
જામનગર; રાજકોટ રેંજ DIG સંદીપસિંઘની પ્રેસ કૉન્ફરન્સ
જામનગર; રાજકોટ રેંજ DIG સંદીપસિંઘની પ્રેસ કૉન્ફરન્સ સંદીપસિંઘનું નિવેદન..જામનગરના મોટા બિલ્ડર નીલેશ ટોળીયાની ધરપકડ જયેશ પટેલ સિવાયના 13 લોકોની ધરપકડ. સીએમના આદેશ બાદ જયેશ પટેલ ગેંગ સામે કાર્યવાહી’. ‘જયેશ પટેલ સિન્ડીકેટ બનાવી લોકોને હેરાન કરતો હતો’. વેપારી અને બિલ્ડરને ધમકાવતો હતો. જયેશ પટેલ ઓર્ગેનાઈઝ કામ કરતો હતો. જયેશ પટેલ લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. દીપેન […]
જામજોધપુર માર્કેટિંગ પાર્ડ માં મગફળી તેમજ કપાસ ની બમ્ફર આવક
જામજોધપુર માર્કેટિંગ પાર્ડ માં મગફળી તેમજ કપાસ ની બમ્ફર આવક જામજોધપુર માર્કેટિંગ યાર્ડ માં મગફળી તેમજ કપાસની હાલ બમ્ફર આવક ઉભી થવા પામી છે. માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ દેવાભાઈ ભીમાભાઈ પરમાર ના જણાવ્યા અનુસાર હાલ માર્કેટિંગ યાર્ડ માં રોજની 12000 થી માંડી 15000 સુધી ગુણી સુધીની મગફળી ની આવક થઈ રહી છે. તેમજ ૧૨ થી […]
લોન પર વ્યાજનું વ્યાજ માફ કરવાથી રૂ.6500 કરોડનો બોજ પડશે : કેન્દ્ર
આજે લોન મોરોટોરિયમ અંગે સુપ્રીમમાં સુનાવણી – બે કરોડ સુધીની લોન પર વ્યાજનું વ્યાજ માફ કરવાથી વધુ રાહત આપવી બેકિંગ સેક્ટર – અર્થતંત્ર માટે ઘાતક પુરવાર થશે પીટીઆઇ નવી દિલ્હી, તા. 13 ઓક્ટોબર, 2020, મંગળવાર છ મહિનાના લોન મોરોટોરિયમ પિરિયડ દરમિયાન 2 કરોડ રૂ સુધીની લોનનું વ્યાજ પરનું વ્યાજ માફ કરવાના સરકારના નિર્ણયને કારણે […]
જામનગર : ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચ આરોપીને 6 માસની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ
જામનગર : ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચ આરોપીને 6 માસની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં અને જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ સહીત પાંચ આરોપીઓને 2007માં હોસ્પિટલમાં તોડફોડ કરવાના ગુનામાં ધ્રોલની અદાલતે 6 મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. કોર્ટના ચુકાદા બાદ જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. […]




