*રાજકોટ શહેર લોહાણા યુવાને વ્યાજખોરોના ત્રાસથી પોલીસ કમિશનર કચેરીના દરવાજે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.* *રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રૈયારોડ ઉપર આલાપ ગ્રીન પાછળ આવાસ યોજનાના કવાર્ટરમાં બ્લોકનં.૪૬૩ માં ભાડે રહેતા અને ડુંગળી-બટેટાની ફેરી કરતા ભાવીન પ્રફુલભાઇ સોમમાણેક (ઉ.34) નામના લોહાણા યુવાન આજે સવારે પત્ની કોમલ સાથે પોલીસ કમિશનર કચેરીએ રજુઆત […]
India
રાજકોટ શહેર ડુપ્લિકેટ પત્રકાર બની વેપારીને બે નંબરી ધંધા કરતા હોવાનું કહી રૂ.૩ લાખની માગણી કરી
*રાજકોટ શહેર ડુપ્લિકેટ પત્રકાર બની વેપારીને બે નંબરી ધંધા કરતા હોવાનું કહી રૂ.૩ લાખની માગણી કરી.* *રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સંત કબીર રોડ આવેલી શિવ પેલેસ-૨ની સામે આવકાર ફલાવર નામની દુકાન ધરાવતા જયંતીભાઇ ભુરાભાઇ ધરજીયા નામના ૬૫ વર્ષના વૃધ્ધની દુકાને પત્રકારના સ્વાંગમાં આવેલી મહિલાએ બે નંબરી ધંધા કરતા હોવાનું અને ગોડાઉનમાં બે […]
રાજકોટ શહેર તા.૧ થી ૧૫ ઓગષ્ટ સુધી માર્કેટીંગયાર્ડ બંધ રહેશેની જાહેરાત આજરોજ યાર્ડના સત્તાધિશો દ્વારા કરાઈ હતી
*રાજકોટ શહેર તા.૧ થી ૧૫ ઓગષ્ટ સુધી માર્કેટીંગયાર્ડ બંધ રહેશેની જાહેરાત આજરોજ યાર્ડના સત્તાધિશો દ્વારા કરાઈ હતી.* *રાજકોટ શહેર તા.૨૩.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. અને દરરોજના ૫૦ થી વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. અને લોકોમાં સતત ભયનો માહોલ સર્જાય રહ્યો છે. અને લોકો હાલ ઘરની બહાર […]
રાજકોટ શહેરમાં એક રાતમાં વધુ ૮ દર્દીઓને કોરોના ભરખી ગયો છે
*રાજકોટ શહેરમાં એક રાતમાં વધુ ૮ દર્દીઓને કોરોના ભરખી ગયો છે.* *રાજકોટ શહેર તા.૨૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ગઈકાલે શહેરી વિસ્તારમાં કુલ ૪૫ અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ ૧૫ પોઝીટીવ કેસ નોંધાયા છે. જયારે રાજકોટમાં જુદી-જુદી કોરોના કેર હોસ્પિટલોમાં સારવાર લેતા રાજકોટનાં માધાપર ગામનાં હંસાબેન વેલજીભાઈ લગદાણી (ઉ.૪૬) અને યુનિવર્સિટી રોડ પર રહેતા ધનીબેન મોહનભાઈ ચાવડા […]
રાજકોટ શહેરના ૫૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત લોકમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે
*રાજકોટ શહેરના ૫૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત લોકમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે.* *રાજકોટ શહેર તા.૨૩.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી પર આવતા લોકમેળા આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ છે. શ્રાવણ મહિનામાં ૫ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે […]
રાજકોટ શહેરમાં ઈ-મેમો થી સામે આવ્યો છબરડો. રાજકોટમાં બુલેટ અને એક્ટિવા એક જ નંબર પ્લેટના કેવી રીતે હોઈ શકે
*રાજકોટ શહેરમાં ઈ-મેમો થી સામે આવ્યો છબરડો. રાજકોટમાં બુલેટ અને એક્ટિવા એક જ નંબર પ્લેટના કેવી રીતે હોઈ શકે.* *રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતા મીનાબહેન રૂપાપરા પાસે એક્ટિવા વાહન છે. પણ તેમને ઘરે જે ઈ-મેમો આવેલ છે. તેના ફોટોમાં બુલેટનો ફોટો જોવા મળે છે. જયારે આશ્ચર્યની વાત એ છે કે જે બુલેટના ફોટા સાથે મેમો […]
રાજકોટ શહેરમાં કોરોનાએ લીધો વધુ ૭ લોકોનો ભોગ લીધો છે. રાજકોટ શહેર જીલ્લાનો પોઝીટિવ આંક.૧૧૫૧ થયો છે
*રાજકોટ શહેરમાં કોરોનાએ લીધો વધુ ૭ લોકોનો ભોગ લીધો છે. રાજકોટ શહેર જીલ્લાનો પોઝીટિવ આંક.૧૧૫૧ થયો છે.* *રાજકોટ શહેર તા.૨૩.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર દરરોજ ૫ થી વધુ લોકોના એક જ દિવસમાં મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે એક સાથે ૭ લોકોના મૃત્યુ નિપજતા લોકોમાં ભય જનક પરિસ્થિતિમાં મુકાયા છે. આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું […]
રાજ્ય સરકારના નિર્ણય સામે હવે ખાનગી શાળાના સંચાલકોના ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે
*રાજ્ય સરકારના નિર્ણય સામે હવે ખાનગી શાળાના સંચાલકોના ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.* *રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પણ સ્કુલોને ફી ઉઘરાવવા માટે મનાઇ ફરમાવતો ઠરાવ કર્યો છે. જેની સામે ખાનગી શાળાના સંચાલકોના મહામંડળે વાંધો ઉઠાવ્યો છે. છેલ્લા 2 મહિનાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતુ હતું તે બંધ કરવાનો […]
રાજકોટ શહેરમાં ફુલવાડી પાર્કમાં રહેતા કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલ ઓમ શાંતિ આશ્રમ પાસે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો
*રાજકોટ શહેરમાં ફુલવાડી પાર્કમાં રહેતા કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલ ઓમ શાંતિ આશ્રમ પાસે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.* *રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં આવેલા ફુલવાડી પાર્કમાં રહેતા જેન્તીભાઈ હંંસરાજભાઈ ભલાણી નામના ૫૧ વર્ષના પટેલ કારખાનેદાર આધેડે ત્રંબા ગઢકા રોડ પર આવેલા ઓમ શાંતિ આશ્રમ પાસે વિનોદભાઈ ગોરધનભાઈ રૈયાણીની વાડીએ […]
રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીમાં વધુ ૪ કર્મચારીને કોરોના પોઝીટીવ ૩ શાખાઓ બંધ કરાઈ
*રાજકોટ શહેર જીલ્લા કલેકટર કચેરીમાં વધુ ૪ કર્મચારીને કોરોના પોઝીટીવ ૩ શાખાઓ બંધ કરાઈ.* *રાજકોટ શહેર તા.૨૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ જીલ્લા કલેકટર કચેરીની P.R.O શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગોપીબેન પટેલનો તાજેતરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓના સંપર્કમાં આવેલા ૬ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. ગોપીબેનના સંપર્કમાં આવેલા અને હોમ કવોરન્ટાઇન રહેલા રજીસ્ટ્રી […]









