Gujarat

મોરબી જિલ્લા કોંગ્રેસ ના યુવા પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ રાજભા જાડેજા ની વરણી”

તા…૧૬-૭-૨૦૨૦ “મોરબી જિલ્લા કોંગ્રેસ ના યુવા પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ રાજભા જાડેજા ની વરણી” સતત ત્રણ ટર્મ થી મોરબી જીલ્લા NSUI ના પ્રમુખ તરીકે રહેલ NSUI ના પ્રમુખ અને મોરબી જીલ્લા રાજપૂત કરણી સેના ના મહામંત્રી એવા ક્ષત્રિય સમાજ ના યુવા આગેવાન અને વિદ્યાર્થી કાળ થી રાજનીતિ માં રહેલ અને અનેક વખત સરકાર વિરુદ્ધ ન્યાય ની […]

Gujarat

મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયા ની નિમણૂક

  મોરબી નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયા ની નિમણૂક મોરબી પાલિકા ફરજ બજાવતા કલ્પેશ ભટ્ટ ની ખેડબ્રહ્મા ખાતે બદલી મોરબી:રાજ્ય સરકાર દ્રારા આજે આઠ ચીફ ઓફિસરો ની બદલી કરવામાં આવ્યા છેં જયારે વાંકાનેર માં ફરજ બજાવતા ગિરીશ સરૈયા ફરી મોરબી ખાતે બદલી કરવામાં આવી છેં પણ વાંકાનેર નો ચાર્જ પણ અપાયો વધુમાં તેઓની મૂળ […]

Gujarat

રાજકોટ શહેર સુલભ શૌચાલયમાં મજુરોને ગાંજાની લતે ચડાવી માદક પદાર્થોનું વેચાણ કરતા બે શખ્સોને S.O.G ની ટીમે ઝડપી પાડયા છે

*રાજકોટ શહેર સુલભ શૌચાલયમાં મજુરોને ગાંજાની લતે ચડાવી માદક પદાર્થોનું વેચાણ કરતા બે શખ્સોને S.O.G ની ટીમે ઝડપી પાડયા છે.* *રાજકોટ શહેર તા.૧૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પાંજરાપોળ પુલથી રામનાથપરા તરફ આવતા રસ્તે આવેલા શુલભ શૌચાલય પર ગાંજાની પુડીઓ વેચવાનું રેકેટ ચાલતુ હોવાની માહીતી આધારે S.O.G ની ટીમે દરોડો પાડયો હતો. શુલભ શૌચાલય પર નોકરી […]

Gujarat

રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને વીમા કવચ પુરૂ પાડવા વિચારણા

*રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને વીમા કવચ પુરૂ પાડવા વિચારણા.* *રાજકોટ શહેર તા.૧૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર N.S.U.I નાં રાજકોટ જીલ્લાનાં પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અલગ-અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવનાર છે. તો કયાં વિદ્યાર્થીઓને શું બિમારી હોય તેમ કેમ ખબર પડે. મેડિકલ કોલેજનાં વિદ્યાર્થીઓનું એક પરીક્ષા કેન્દ્રમાં […]

Gujarat

રાજકોટ શહેર રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ રાજકોટ જીલ્લાના ડોક્ટર્સ સાથે કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજી હતી

*રાજકોટ શહેર રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ રાજકોટ જીલ્લાના ડોક્ટર્સ સાથે કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.* *રાજકોટ શહેર તા.૧૫.૭.૨૦૨૦ ના રોજ રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ રાજકોટ જીલ્લાના ડોક્ટર્સ સાથે કોરોના અંગેની સમીક્ષા બેઠક યોજી હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ મિટિંગમાં રાજકોટ જીલ્લામાં કોરોનાનાં સંક્રમણને કાબૂમાં રાખવા સહિતના પગલાંઓની ચર્ચા કરવામાં આવી હતી. […]

Gujarat

રાજકોટ શહેરમાં ૧૦ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૩૯ કેસ સામે આવતા શહેરમાં કુલ આંક ૪૭૬ એ પહોંચ્યો હતો

*રાજકોટ શહેરમાં ૧૦ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૩૯ કેસ સામે આવતા શહેરમાં કુલ આંક ૪૭૬ એ પહોંચ્યો હતો.* *રાજકોટ શહેર તા.૧૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ૩૯ કેસ નોંધાયા છે. આજે સવારે જ ૨૯ કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે બપોરે ૧૨ વાગ્યા બાદ સાંજના ૫ વાગ્યા સુધીમાં વધુ ૧૦ કેસ સામે આવ્યા […]

Gujarat

ડો.બાબા સાહેબ આંબેડકર ના રાજગૃહ ઉપર હુમલો કર્યો. તે બદલ રાજકોટ કલેકટર સાહેબ ને આવેદનપત્ર.

*ડો.બાબા સાહેબ આંબેડકર ના રાજગૃહ ઉપર હુમલો કર્યો. તે બદલ રાજકોટ કલેકટર સાહેબ ને આવેદનપત્ર.* *રાજકોટ શહેર તા.૧૪.૭.૨૦૨૦ ના રોજ મહારાષ્ટ્ર-મુંબઈમાં જે હુમલા ખોરોએ હુમલો કર્યો હતો. ડો.બાબાસાહેબ આંબેડકર ના રાજગૃહ ઉપર હુમલો કર્યો છે. તે હુમલાખોરની ધરપકડ કરી. એમની ઉપર દેશદ્રોહીનો ગુનો દાખલ કરી આકરામાં આકરી સજા કરવામાં આવે. તેવી આશા વ્યક્ત કરી હતી. […]

Gujarat

રાજકોટ શહેર રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાતે.*

  *રાજકોટ શહેર રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ આજે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને કોવિડ-૧૯ હોસ્પિટલની મુલાકાતે.* *રાજકોટ શહેર તા.૧૪.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની કોવિડ-૧૯ સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ મુલાકાત કરી હતી તો સાથોસાથ કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓનો હાલચાલ પણ તેમણે પૂછ્યા હતા. તેમજ ક્યાં પ્રકારની સારવાર તેમને આપવામાં આવી રહી […]

Gujarat

આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ લાંચ લેતા ઝડપાયા

આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ લાંચ લેતા ઝડપાયા પ્રતિનિધિ-:લાખણી ગુજરાત રાજ્યમાં સરકારી બાબુઓ માઝા મૂકીને મનફાવે એમ બિન્દાસ રીતે લાંચ લઈને અઢળક સંપત્તિના માલિક બની રહ્યા છે આવા અધિકારીઓ ના પાપે ગુજરાત કલંકિત બની રહ્યું છે ત્યારે ફરી એકવાર ખાખીવરદી લાંચમાં બદનામ થઈ છે બનાસકાંઠા જિલ્લાના આગથળા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા બી.કે.ગૌસ્વામી કે જેઓએ […]

Gujarat

ધોરાજી ના પી. આઈ.શ્રી જોશી સાહેબ ની બદલી..નવા પી.આઈ.તરીકે શ્રી જાડેજા સાહેબ આવતી કાલે ચાર્જ સંભાળશે ..

Breacking News ધોરાજી ના પી. આઈ.શ્રી જોશી સાહેબ ની બદલી..નવા પી.આઈ.તરીકે શ્રી જાડેજા સાહેબ આવતી કાલે ચાર્જ સંભાળશે ….. સૂત્રો ના જણાવ્યા અનુસાર ધોરાજીના પી.આઈ જોશી.  સાહેબ જસદણ સી.પી.આઈ. તરીકે બદલી કરવામાં આવી છે અને ધોરાજીના પી.આઈ.તરીકે જાડેજા સાહેબ ની બદલી કરવામાં આવેલ છે જાડેજા સાહેબ હાલ ગાંધીનગર ફરઝ બજાવે છે અને રાજકોટ જિલ્લા માં […]