*રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ.* *રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ મચી ગયો છે. ત્યારે હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ. સહિત સંપર્કમાં આવેલા તમામ તબીબો, સ્ટાફ સાહિતને ક્વોરેન્ટાઇન કરવામાં […]
India
રાજકોટ શહેર કોરોનાના કબજામાં આવી ગયું હોય તેમ આજરોજ વધુ ૨૬ લોકો કોરોના સંક્રમતિ થયા છે. જયારે ૧ દર્દીનો વાયરસે ભોગ લીધો છે.
*રાજકોટ શહેર કોરોનાના કબજામાં આવી ગયું હોય તેમ આજરોજ વધુ ૨૬ લોકો કોરોના સંક્રમતિ થયા છે. જયારે ૧ દર્દીનો વાયરસે ભોગ લીધો છે.* *રાજકોટ શહેર તા.૧૮.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન કોરોનાનાં કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે. માત્ર છેલ્લા ૩ દિવસમાં જ કોરોના વાયરસનાં ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે. હાલ રાજકોટ કુલ ૫૬૭ પોઝીટીવ […]
રાજકોટ શહેરના ૯૦૫ શિક્ષકોએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો. મોં મીઠા કરી ઉજવણી કરી
*રાજકોટ શહેરના ૯૦૫ શિક્ષકોએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો. મોં મીઠા કરી ઉજવણી કરી.* *રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ સ્થગીત કરવામાં આવ્યો છે. સરકાર અને શિક્ષણ સંઘ વચ્ચેની ચોથી બેઠક બાદ આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ હવે શિક્ષકોનો ૪૨૦૦ નો ગ્રેડ પે યથાવત રહેશે. આ […]
મોરબી જીલ્લામાં માળીયા મિયાણા પોલીસ મથકોમાં P.S.I તરીકે ફરજ બજાવી ચૂકેલા જે.ડી.ઝાલાની રાજકોટ શહેરમાં P.I તરીકે બદલી થઈ હતી
*મોરબી જીલ્લામાં માળીયા મિયાણા પોલીસ મથકોમાં P.S.I તરીકે ફરજ બજાવી ચૂકેલા જે.ડી.ઝાલાની રાજકોટ શહેરમાં P.I તરીકે બદલી થઈ હતી.* *રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સાત P.I ની બદલીઓ કરાઈ હતી. જે આદેશમાં રાજકોટ શહેરમાં P.I તરીકે બદલી પામેલાં P.I જે.ડી.ઝાલાની ભક્તિનગર પોલીસમથકમાં P.I તરીકે નિમણુંક કરવામાં આવી છે. […]
રાજકોટ શહેર જીલ્લામાં ૫૦ ધન્વંતરી આરોગ્ય રથ મારફતે ૨૫.૭૦૩ નાગરિકોની આરોગ્ય તપાસ કરાઈ હતી
*રાજકોટ શહેર જીલ્લામાં ૫૦ ધન્વંતરી આરોગ્ય રથ મારફતે ૨૫.૭૦૩ નાગરિકોની આરોગ્ય તપાસ કરાઈ હતી.* *રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી નાગરિકોને આયુર્વેદિક અને હોમીયોપેથીની સારવાર આપી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર આપતા કુલ ૫૦ ધન્વંતરી […]
રાજકોટ શહેરમાં કોરોનાના વધુ ૯ કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં ૩૫ કેસ સામે
*રાજકોટ શહેરમાં કોરોનાના વધુ ૯ કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં ૩૫ કેસ સામે.* *રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં બપોરે ૧૨:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. ત્યારે સવારમાં જ વધુ ૨૬ કેસ નોંધાયા હતા. ત્યારે બપોર બાદ વધુ ૯ કેસ સામે આવતા શહેરમાં એક જ […]
રાજય સરકાર દ્વારા જાહેર રાજકોટ-શ્રીનાથદ્વારા ની આજથી એસ.ટી.ના બે રૂટનો પ્રારંભ
*રાજય સરકાર દ્વારા જાહેર રાજકોટ-શ્રીનાથદ્વારા ની આજથી એસ.ટી.ના બે રૂટનો પ્રારંભ.* *રાજકોટ શહેર તા.૧૭.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રાજય સરકાર દ્વારા તા.૨૪/૬ ના રોજ બહાર પાડવામાં આવેલ પરિપત્રથી રાત્રી ૯ કલાકથી સવારના ૫ કલાક દરમ્યાન વ્યકિતઓની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. લોકો મોટા પ્રમાણમાં એકત્ર ન થાય અને સોશિયલ ડિસ્ટન્ટનું પાલન થાય તે ધ્યાને […]
સુરતમાં ટ્રાફિક પોલીસ ૨૧ દિવસ સુધી ટ્રાફિક નિયમ તોડતાં લોકોને દંડ નહીં કરે
સુરતમાં ટ્રાફિક પોલીસ ૨૧ દિવસ સુધી ટ્રાફિક નિયમ તોડતાં લોકોને દંડ નહીં કરે સુરતમાં ટ્રાફિક પોલીસ અનોખી અને નવી પહેલ લઈને આવી છે કોરોના નાં વાઈરસના લઈ આવેલા લોકડાઉન માં લોકોને કામ ધંધો અને રોજીરોટી નથી લોકડાઉન ને લઇ લોકોની આર્થિક રીતે કમર ભાંગી ગઇ છે ત્યારે સુરત ટ્રાફિક પોલીસ જે વાહન ચાલકો ટ્રાફિક નાં […]
હવે સુરતનાં બજારમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા આઈસક્રીમ ઉપલબ્ધ થયા
હવે સુરતનાં બજારમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા આઈસક્રીમ ઉપલબ્ધ થયા હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાંસુરતીઓનાં સ્વાસ્થ્યને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સુરતીલાલાઓ માટે ઇમ્યુનિટી બુસ્તર આઈસક્રીમ સુરતનાં બજારમાં આવી ગયું છે સુરત શહેરની જાણીતી આઈસ ક્રીમ વિક્રેતા બ્રાન્ડ મનમોહક આઈસક્રીમ દ્વારા આ આઇસક્રીમનું ઉત્પાદન કરવામાં આવ્યું છે મનમોહક આઈસ્ક્રીમનાં ઓનર શ્રી દિપકભાઈ કોઠારીએ આ […]
રાજકોટ શહેર આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલ ૪.૮ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો
*રાજકોટ શહેર આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલ ૪.૮ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો.* *રાજકોટ શહેર તા.૧૬.૭.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારે સૌરાષ્ટ્રમાં અનુભવાયેલ ૪.૮ ની તીવ્રતાના ભૂકંપના આંચકાની વિગતો રાજકોટ અમરેલી અને સુરેન્દ્રનગરના જિલ્લા કલેકટરો પાસેથી ટેલીફોનીક વાતચીત કરીને મેળવી હતી મુખ્યમંત્રીશ્રીએ આ જિલ્લાઓમાં છેવાડાના ગામો સુધી પણ આ ભૂકંપ ના આંચકાઓને કારણે જો કોઈ […]









