રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબની સુચનાથી તથા મદદનીશ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સાગર બાગમાર સાહેબ જેતપુર વિભાગ જેતપુર ના માર્ગદર્શન હેઠળ હાલમા વિશ્વભરમા નોવેલ કોરોના વાયરસ COVID – 19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે તેમજ ભારત સરકારશ્રી દ્વારા સંપુર્ણ ભારતમા લોકડાઉન અમલમા હોય જે બાબતે તકેદારીના ભાગરૂપે […]
India
ઉપલેટામાં 11 વર્ષ ના બાળકોએ પુરા મહિનાના રોજા રાખી ખુદા પાસે દેશ માટે માંગી દુવા
મુસ્લિમો માટે રમજાન માસ એટલે ખુદાની બંદગી અને રોજા રાખવા માટે પવિત્ર મહિનો ગણાય છે આ મહિનામાં મુસ્લિમ ભાયો બહેનો રોજા રાખી ખુદાની બંદગી કરતા હોય છે નાના નાના બાળકો પણ રોજા રાખી ખુબજ ખુશી અનુભવતા હોય છે તો ઉપલેટા માં પણ સ્મશાન રોડ પર રહેતા અને ઇલેટરીસ્યન નો વ્યવસાય કરતા આશિફ્ભાઈ ખોખર ની […]
જુગાર નો ગણના પાત્ર કેશ શોઘી કાઢતી ઉપલેટા પોલીસ
રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક જેતપુર વિભાગનાઓ તરફથી દારૂ તથા જુગારની બદ્દીને સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે ઉપલેટા પો.સ્ટે.ના આઈ.સી.પો.ઇન્સ. વી.એમ.લગારીયા સા. તથા પોલીસ સ્ટાફ ના માણસો પો.સ્ટે.હાજર હતા તે દરમ્યાન પો.કોન્સ. ગગુભાઈ ગઢવી તથા નીરવ ભાઈ ઉટડીયા ને હકીકત મળેલ કે* ઉપલેટા ખાટકી […]
ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા વીજળી લાઈટ પાણી સ્કૂલ અને ખેડૂતોના વેરા માફ કરવા આવેદનપત્ર આપ્યું
ઉપલેટા શહેર કોંગ્રેસ દ્વારા વીજળી લાઈટ પાણી સ્કૂલ અને ખેડૂતોના વેરા માફ કરવા આવેદનપત્ર આપ્યું છેલ્લા ત્રણ મહિના થયા કોરોનાવાયરસની બીમારીને કારણે સમગ્ર રાજ્યમાં લોકોના ધંધા રોજગાર બંધ છે લોકો આર્થિક હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે માર્ચ મહિનાથી ગુજરાત મા પીજીવીસીએલ દ્વારા વીજબિલ માફ કરવામાં આવે નગરપાલિકા દ્વારા પાણીવેરો અને હાઉસ ટેક્સ માફ કરવામાં આવે […]
કાળાબજાર કરવાની માનસીકતાથી ઉપલેટામાં પાન-બીડી સોપારી-તમાકુ ના અમુક હોલસેલની દુકાન શા માટે બંધ છે ? કાળાબજારના માલ ને કારણે રિટલ વારા દુકાનુ ખોલી નથી શકતા
કાળાબજાર કરવાની માનસીકતાથી ઉપલેટામાં પાન-બીડી સોપારી-તમાકુ ના અમુક હોલસેલની દુકાન શા માટે બંધ છે ? કાળાબજારના માલ ને કારણે રિટલ વારા દુકાનુ ખોલી નથી શકતા ઉપલેટા:લોકડાઉનના બે મહિનાના ગાળામાં પાનની બંધ રહતા વ્યસનીઓ બેબાકળા બની ગયા હતા તમાકુ-બીડી-સોપારી સહિતની વસ્તુઓના દસ ગણા ભાવે કાળા બજાર થયા હતાં લોકડાઉન -૪ની શરૂઆત સાથે જ પાન માવાની દુકાનો […]
રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ હવે ઇન્ટરકોમથી વાત કરી કોરોનાથી બચશે
*રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ હવે ઇન્ટરકોમથી વાત કરી કોરોનાથી બચશે.* *રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં આવેલ પોલીસ સ્ટેશનના અંદરના ભાગે અરજદારો પ્રવેશ ન કરે અને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં અને સોશ્યલ ડિસ્ટસીંગ નુ પુરેપુરુ પાલન થાય તેવા હેતુથી કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં અરજદારોને ઇન્ટરકોમથી સાંભળવા માટેની વ્યવસ્થા કરવામા આવેલ છે. જેમા […]
રાજકોટ શહેર ઠેબચડા પાસે તરછોડાયેલી બાળકી સ્વસ્થ, હવે બાલાશ્રમમાં મળ્યો આશરો
*રાજકોટ શહેર ઠેબચડા પાસે તરછોડાયેલી બાળકી સ્વસ્થ, હવે બાલાશ્રમમાં મળ્યો આશરો.* *રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ નજીક ઠેબચડા ગામની સીમમાંથી ૨૬ ફેબ્રુઆરીએ વહેલી સવારે ઘાતકી હથિયારના ઘા મારીને મરવા છોડી દીધેલી બાળકી મળી આવી હતી. જેને અંબે નામ અપાયું હતું. અંબે અઢી મહિના સુધી હોસ્પિટલના બિછાને મોત સામે લડીને આખરે જીતી ગઈ છે. તેને […]
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવાયું છે કે આવશ્યક ચીજ વસ્તુઓ અથવા સેવા સાથે સંકળાયેલા દુકાનોને ઓડ ઇવનની જોગવાઈ લાગુ પડશે નહિ
*રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવાયું છે કે આવશ્યક ચીજ વસ્તુઓ અથવા સેવા સાથે સંકળાયેલા દુકાનોને ઓડ ઇવનની જોગવાઈ લાગુ પડશે નહિ.* *રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાનો તથા હાઇવે ઉપરના પેટ્રોલપંપો સમયના કોઈ પણ બાધ વગર ખુલ્લા રાખી શકાશે. ઉદ્યોગો તથા પેટ્રોલપંપ સવારે ૮ […]
રાજકોટ શહેર ના જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ ૨ કેસ આવ્યા પોઝિટિવ.
*રાજકોટ શહેર ના જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ ૨ કેસ આવ્યા પોઝિટિવ.* *રાજકોટ શહેર તા.૨૩.૫.૨૦૨૦ ના રોજ જંગલેશ્વર વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ દર્દી મુસાભાઈના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલ ૨ દર્દીઓ આવ્યા પોઝિટિવ. બન્ને દર્દીઓને સમરસ હોસ્પીટલમાં સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. રેશ્મા અસરફ ઠેબા. ઉ.૩૩ ગોજીયા મસ્જિદ પાસે જંગલેશ્વર. મહમદ હનીફ રજાક ઠેબા. ઉ.૪૦ ગોજીયા મસ્જિદ પાસે જંગલેશ્વર. […]
રાજકોટમાં કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા ઉપર થયેલ અત્યાચાર ના વિરોધમાં ઉપલેટા કોંગ્રેસ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન
રાજકોટમાં કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા ઉપર થયેલ અત્યાચાર ના વિરોધમાં ઉપલેટા કોંગ્રેસ આગેવાનો દ્વારા મામલતદારને આવેદન રાજકોટ માં ગુજરાત કોંગ્રેસ ના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા કલેકટર કચેરી પર ખેડૂતોના પ્રશ્નો ની રજુઆત કરવા ગયેલ હોય અને ત્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરી પોલીસ કસ્ટડીમાં લઈ માર મારવાનો બનાવ સામે આવ્યો છે આ બનાવના ઘેર […]










