*રાજકોટ શહેર જીલ્લા કલેકટરે શરતોને આધીન દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી અંગેનો સુધારા હુકમ જાહેર કર્યો.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ જીલ્લા કલેકટર મેજિસ્ટ્રેટ રેમ્યા મોહન દ્વારા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ.૩૪ તથા ઘી ગુજરાત એપેડેમિક ડિસીઝ કોવીડ રેગ્યુલેશન, ૨૦૨૦ ની જોગવાઈઓની રૂએ સમગ્ર જીલ્લાના વિસ્તારમાં લોકડાઉન દરમિયાન દુકાનદારો, ધંધાદારીઓને શરતોને આધીન દુકાનો […]
India
*અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને G.E.B. એન્જી.એસો. ની રજૂઆત સફળ નિવડી. વીજ કર્મીઓને કોરોના સામે રૂા.૨૫ લાખનું સુરક્ષા કવચ.*
*અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને G.E.B. એન્જી.એસો. ની રજૂઆત સફળ નિવડી. વીજ કર્મીઓને કોરોના સામે રૂા.૨૫ લાખનું સુરક્ષા કવચ.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન દરમિયાન વીજળીની ખાસ જરૂરીયાત ઉભી થઈ રહી છે. લોકો ઘર બેઠા વીજ ઉપકરણનો વધુને વધુ ઉપયોગ કરી પોતાનો સમય પસાર કરી રહ્યાં છે. આ દરમિયાન લોકોને વીજ પુરવઠો પુરો […]
રાજકોટ શહેર પરપ્રાંતીય માટેની બીજી ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ઉઠાવીને સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કર્યું. અધિક કલેકટરે ટ્રેનને બતાવી લીલીઝંડી
*રાજકોટ શહેર પરપ્રાંતીય માટેની બીજી ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે ઉઠાવીને સેવા પરમો ધર્મના સુત્રને સાર્થક કર્યું. અધિક કલેકટરે ટ્રેનને બતાવી લીલીઝંડી.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ આજે બીજી ટ્રેન ઉત્તરપ્રદેશ જવા રવાના થઈ છે. આ ટ્રેન મારફતે પણ ૧૨૦૦ શ્રમિકોને પોતાના વતન મોકલવામાં આવ્યા છે. અને આ ટ્રેનનો ખર્ચ પણ કાનુડા મિત્ર મંડળે […]
કેન્દ્ર સરકારે પેટ્રોલ પર ૧૦ અને ડીઝલ પર ૧૩ રૂપિયા એક્સાઈસ ડ્યૂટી અને રોડ સેસ વધાર્યા ગ્રાહકો માટે નહીં થાય ભાવ વધારો
*કેન્દ્ર સરકારે પેટ્રોલ પર ૧૦ અને ડીઝલ પર ૧૩ રૂપિયા એક્સાઈસ ડ્યૂટી અને રોડ સેસ વધાર્યા ગ્રાહકો માટે નહીં થાય ભાવ વધારો.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ વધારી દીધા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ગ્રાહકો માટે વધશે પણ […]
ઉપલેટાના નિલાખા ગામે સાંસદ રમેશભાઈ ધડુક ની હાજરીમાં રા વિધવા ત્વકતા વિગેરેને કીટ વિતરણ
પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તથા પુવૅ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા તેમના તાલુકા પ્રવાસ દરમ્યાન નિલાખા ગામે આવી સોશ્યલ ડીસ્ટન્સ જાળવી માસ્ક બાધી લોકોની મુલાકાત કરેલ અને તેમની મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવેલ આ તકે પુવૅ તાલુકા ભાજપ પ્રમુખ રાજશીભાઈ હુંબલ દ્વારા ગામના વિધવા ત્વકતા વૃધ્ધો સહિત જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂયાતની કીટ અને માસ્કનું વિતરણ કરવામાં આવેલ તેમજ […]
🅱reaking News
રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા નાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા સૌરાષ્ટ્ર વાસી ઓને સુરત થી આવવા માટે તાત્કાલિક s t બસો દોડાવે તેવી માંગ કરી સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રવાસીઓ પાસેથી બસના ભાડા તરીકે 2- 2 હજાર વસૂલવામાં આવતા ધારાસભ્ય લલિત વસોયા સરકાર ઉપર ઉકળી ઉઠ્યા હતી. તેઓએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું ક જ્યારે ભાજપની સભાઓ માટે […]
યંગ ઈન્ડીયા ગ્રુપે શ્રમિકોને વતનમાં જવામાં થતી હેરાનગતિ અંગે પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરાઈ
*યંગ ઈન્ડીયા ગ્રુપે શ્રમિકોને વતનમાં જવામાં થતી હેરાનગતિ અંગે પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરાઈ* *(અહેવાલ:જયેશ બોખાણી)* મોરબી: લોકડાઉન સંદર્ભે શ્રમિકો/કામદારોને વતન પરત ફરવા અંગે જે જાહેરાત કરવામાં આવેલ છે. જે સંબંધે સમગ્ર કાર્યવાહી સરળ સુચારૂ અને આયોજનબદ્ધ થઈ શકે તે અંગે યંગ ઈન્ડીયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને રજુઆત કરાઈ હતી. જેમાં જણાવ્યું હતું […]
રાજકોટ શહેર દરરોજ ૨.૦૦૦ લોકોને ભોજન કરાવતી “શેર વિથ સ્માઈલ” એન.જી.ઓ
*રાજકોટ શહેર દરરોજ ૨.૦૦૦ લોકોને ભોજન કરાવતી “શેર વિથ સ્માઈલ” એન.જી.ઓ.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ એક તરફ કોરોના જેવો ભયંકર વાયરસ વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. અને આ વાયરસના લીધે કેટલા બધા લોકોની રોજી-રોટી છીનવાઈ ગઈ છે. રોજે-રોજનું કમાયને રોજ ખાવા વાળા લોકો લોકડાઉનના પગલે રોજી-રોટી કમાઈ શકતા નથી. અને પરિવારની હાલત કફોડી જોવા […]
રાજકોટ શહેર જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા. કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ.
*રાજકોટ શહેર જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા. કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ.* *રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જેલના કેદીઓએ ૪૫ હજાર માસ્ક તૈયાર કર્યા. કોરોના સામે કેદીઓનું સુરક્ષા કવચ. જેલમાંના દરજી વિભાગમાં પાકા કામના ૧૭ જેટલા પુરૂષ અને ૧૦ થી વધુ મહિલા કેદીઓ દ્વારા ઓર્ડર મુજબ ટૂંકા ગાળામાં ૪૫૦૦૦ જેટલા માસ્ક […]
પરપ્રાંતીયોને વતન જવા સરકાર તમામ મદદ કરશે. શ્રમિકો ધીરજ રાખે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી
*પરપ્રાંતીયોને વતન જવા સરકાર તમામ મદદ કરશે. શ્રમિકો ધીરજ રાખે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી* *રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજયના વિકાસમાં પરપ્રાંતીયોનો મહત્વનો ફાળો છે. તેમ જણાવી તેમણે ઉમેર્યું કે મોટી સંખ્યામાં પરપ્રાંતીયો વતનમાં જવા આતુર છે. પણ એક બે ચાર દિવસમાં આ કામગીરી થઈ શકે છે. સરકાર વ્યવસ્થા કરી રહી છે. રાજયમાં કામ […]









