Gujarat

હાલના કોરોના જેવા સમયમાં પોતાના પરિવાર ને ભગવાન ભરોસે છોડી ખુદ બીજાના માટે ભગવાન સાબિત થતા ઉપલેટાના ડો.બ્રિજેશ મોડિયા

રાજકોટ જીલ્લાના ઉપલેટામાં ન્યુ લાઈફ હોસ્પિટલ સારી કામગીરીને લઈ ખુબજ ચર્ચા માં છે આ હોસ્પિટલના ડૉ. બ્રિજેશ મોડિયા અનેક દર્દીઓ માટે ભગવાન સ્વરૂપ સાબિત થયા છે. પણ હાલના સમયને જોઈએ તો વિશ્વ ભરમાં કોરોના નો કહેર વર્તાય રહયો છે તો પણ આ ન્યુ લાઈફ હોસ્પિટલના ડૉ બ્રિજેશ મોરિયા પરિવાર ની ચિંતા કર્યા વિના 24 કલાક […]

Gujarat

રેડક્રોસ સોસાયટીના સ્થાપના દિવસ નિમિત્તે પાટણમાં રક્તદાન કેમ્પ યોજાયો

પાટણ: 8 મેના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સ્થાપના થઇ હતી. જેને આજે 100 વર્ષ પૂર્ણ થયા છે. આ 100 વર્ષના સમયગાળા દરમિયાન દેશમા સર્જાતી કુદરતી અને કૃતિમ આફતોના સમયે રેડક્રોસ સોસાયટી હંમેશા સેવા માટે અગ્રેસર હોય છે. પોલિયો, શીતળા સહિતના રોગોની નાબુદીમાં રેડક્રોસે પોતાનું યોગદાન આપ્યુ છે. આ ઉપરાંત અનેક સામાજિક સેવાઓ પણ કરવામાં આવે […]

Gujarat

ઉપલેટા તાલુકામા મજુરી અર્થે આવેલા અંદાજે 200 જેટલા શ્રમિકોને પોતાના વતન જવાની છુટ મળી આ તમામ શ્રમિકોની ઉપલેટા મામલતદાર અને ટી. ડી. ઓ. દ્વારા મેડીકલ તપાસ કરી પ્રાઇવેટ બસોમાં રવાના કરવામાં આવ્યા

ઉપલેટા તાલુકામા મજુરી અર્થે આવેલા અંદાજે 200 જેટલા શ્રમિકોને પોતાના વતન જવાની છુટ મળી આ તમામ શ્રમિકોની ઉપલેટા મામલતદાર અને ટી. ડી. ઓ. દ્વારા મેડીકલ તપાસ કરી પ્રાઇવેટ બસોમાં રવાના કરવામાં આવ્યા ઉપલેટા સહિત ભારતભરમાં કોરોના વાઈરસના પગલે લોકડાઉન ચાલું છે સરકાર શ્રી એ આપેલાં લોકડાઉન જાહેર થયા બાદ જે લોકો પોતાના વતનથી દુર ફસાયા […]

Gujarat

ઉપલેટામાં દુકાનો ખોલવા બંધ કરવામાં અધિકારીઓના ફતવાથી આગેવાનોથી લોકોમાં રોષ આગેવાનો ગંભીરતા લ્યે

  ઉપલેટા:-લોકડાઉન છેલ્લા દોઢેક માસથી ધંધા રોજગાર બંધ હોવાથી નાના વેપારીઓ આથિક રીતે પાયમાલ થઈ ગયા છે ઉપલેટા ઓરેંજ જોનમાં આવતું હોવા છતાં સરકારના આદેશ મુજબ ધંધા રોજગાર ખોલવા દેવામાં આવતા નથી તે બાબતે સ્થાનીક ભાજપના આગેવાનો ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી ચેમ્બરના આગેવાનોને દુકાન ખોલવા વેપારીઓને જણાવે હજુ વેપારીઓએ દુકાન ખોલવાનો પરીપત્ર પુરો વાચ્યો ન […]

Gujarat

મોરબી સીટી એ ડિવિઝન અગાઉ પી આઇ તરીકે ફરજ બજાવેલ બી.પી.સોનારા ની આઇ.બી માં નિમણૂંક

  મોરબી સીટી એ ડિવિઝન અગાઉ પી આઇ તરીકે ફરજ બજાવેલ બી.પી.સોનારા ની આઇ.બી માં નિમણૂંક મોરબી આઇબી માં પી આઇ બળવંત સોનારા ની નિમણૂંક કરવામાં આવી છે જૂનાગઢ ખાતે ફરજ બજાવતા બળવંત સોનારા ને મોરબી આઇ બીમાં નિમણૂંક કરાઈ છે મોરબી માં અગાઉ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવી ચુકેલા પી આઇ બળવંત […]

Gujarat

રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પાંચ રેનબસેરામાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કોરોના વાયરસ મેડિકલ ચેકઅપ

*રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા પાંચ રેનબસેરામાં મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કોરોના વાયરસ મેડિકલ ચેકઅપ.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના (૧) ભોમેશ્વર સોસાયટી રેનબસેરા (ર) બેડીનાકા રેનબસેરા (૩) મરચાપીઠ રેનબસેરા (૪) રામનગર રેનબસેરા (૫) આજીડેમ ચોકડી રેનબસેરા એમ ૫ રેનબસેરા માંથી ૧૬૦ લોકોનું મેડીકલ ચેકઅપ તથા થર્મલ સ્ક્રીનીંગ કરેલ હતું. આ કામગીરી […]

Gujarat

એપીએલ-૧ કાર્ડધારકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણાદાળ અપાશે. ધારકોને વિનામુલ્યે અનાજ વિતરણ.

*એપીએલ-૧ કાર્ડધારકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ખાંડ અને ૧ કિલો ચણાદાળ અપાશે. ધારકોને વિનામુલ્યે અનાજ વિતરણ.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજયમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાં લોકડાઉન અમલમાં છે. રાજ્ય સરકારે નોન-N.F.S.A. એપીએલ-૧ કાર્ડ ધારકોને તા.૭ મે થી અનાજ વિતરણ કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર અને પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ […]

Gujarat

રાજકોટ શહેર પી.ડી.યુ મેડિકલ કોલેજના ૧૩ તબીબો અમદાવાદના કોરોનાના યોઘ્ધા બન્યા છે

*રાજકોટ શહેર પી.ડી.યુ મેડિકલ કોલેજના ૧૩ તબીબો અમદાવાદના કોરોનાના યોઘ્ધા બન્યા છે.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજય સરકાર દ્વારા આદેશ કર્યા બાદ રાજયની રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, ભાવનગર, વડોદરા, કચ્છ અને વલસાડ માંથી પણ મેડીકલ કોલેજના રેસીડેન્ટ ડોકટરો અમદાવાદ ખાતે કોરોનાના યોઘ્ધાઓ બન્યા છે. રાજકોટમાં કોરોનાના અત્યાર સુધી ૬૨ પોઝિટીવ કેસ નોંધાયા છે. અને […]

Gujarat

રાજકોટ શહેર કોઠારીયા ચોકડી પાસે આવેલ જુના ગણેશનગર સોસાયટીમાં જંગલી રોજ આવી ચડતા કુતરા એ બટકા ભરી લેતા થયું જખમી.*

*રાજકોટ શહેર કોઠારીયા ચોકડી પાસે આવેલ જુના ગણેશનગર સોસાયટીમાં જંગલી રોજ આવી ચડતા કુતરા એ બટકા ભરી લેતા થયું જખમી.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ આશરે ૪ વાગ્યા આસપાસનો બનાવ. કોઠારીયા ચોકડી પાસે આવેલ જુના ગણેશનગર સોસાયટીમાં જંગલી રોજ આવી ચડતા કુતરા એ બટકા ભરી લેતા થયું જખમી. એનીમલ હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરતા એનીમલ […]

Gujarat

રાજકોટ શહેર કોરોનાના વાયરસને અટકાવવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પ્રસિઘ્ધ કરાયું જાહેરનામું

*રાજકોટ શહેર કોરોનાના વાયરસને અટકાવવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પ્રસિઘ્ધ કરાયું જાહેરનામું.* *રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાહેબ બહાર પાડેલ જાહેરનામા દરમિયાન શહેરી વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનધિકૃત રીતે ચાર કે ચાર થી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવા પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે […]