*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.* *તા.૧૬.૪.૨૦૨૦ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અનેક તર્ક વિતર્ક શરુ થયા ત્યારે હવે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ઓફિશ્યલી પ્રેસ રિલીઝ કરી જણાવ્યું છે. કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું […]
India
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.*
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ છે. અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.* *તા.૧૬.૪.૨૦૨૦ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અનેક તર્ક વિતર્ક શરુ થયા ત્યારે હવે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે ઓફિશ્યલી પ્રેસ રિલીઝ કરી જણાવ્યું છે. કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વાસ્થ્યનું આજે સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલ દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું […]
*શહેરા તાલુકા ની સરકારી વિનયન કોલેજ માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે નુકશાન ન થાય તે માટે ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે
*શહેરા તાલુકા ની સરકારી વિનયન કોલેજ માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે નુકશાન ન થાય તે માટે ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે.* *શહેરા તાલુકા ની સરકારી વિનયન કોલેજ માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે નુકશાન ન થાય તે માટે ઓનલાઇન માર્ગદર્શન આપી રહ્યા છે.* લોકડાઉન ના સમયગાળા દરમિયાન સરકારી વિનયન કોલેજ શહેરાના આચાર્ય ડો. દિનેશ માછી તેમજ તેમનો સમગ્ર […]
ટંકારા પોલીસ સ્ટેશન રૂપિયા એક લાખ એસી હજાર રૂપિયા નો દંડ વસુલ કરી વાહનો મુકત ક્યા
ટંકારા પોલીસ સ્ટેશન રૂપિયા એક લાખ એસી હજાર રૂપિયા નો દંડ વસુલ કરી વાહનો મુકત ક્યા કોરોના વૈશ્વિક મહામારી અંતગર્ત જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા કોરોના વાયરસને વધતો અટકાવવા જાહેરનામું બહાર પડાયેલ. આ જાહેર નામા અંતગર્ત વાહનો દ્વારા બિનજરૂરી અવરજવર કરતા વાહન ચાલકો ના વાહનો ની અટકાયત કરાયેલ .આ અટક કરેલ વાહનો દંડ વસુલ કરી […]
લોકડાઉન વચ્ચે ઘુનડા (સ) ના તલાટી મંત્રી ગુમ ..
લોકડાઉન વચ્ચે ઘુનડા (સ) ના તલાટી મંત્રી ગુમ … હાલ કોરોના લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકડાઉન વચ્ચે ઘુનડા (સ) ગામના તલાટી મંત્રી ગુમ થયાની માહિતી સામે આવી છે તલાટી મંત્રી લલીતભાઇ ઠોરીયા ગત રાત્રીથી ગુમ થયા હોય અને તેઓને ગુરુવાર સવારે જબલપુર ના પાટિયા પાસે હોવાની માહિતી મળી છે મોરબી ના રહેવાસી લલીતભાઈ […]
બાબરા પાસે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરતા ઇસમો તથા એમ્બ્યુલન્સોને ઝડપી પાડતી બાબરા પોલીસ
*બાબરા પાસે એમ્બ્યુલન્સમાં મુસાફરી કરતા ઇસમો તથા એમ્બ્યુલન્સોને ઝડપી પાડતી બાબરા પોલીસ* ભાવનગર રેન્જના આઇ.જી.પી.શ્રી. અશોકકુમાર યાદવ સાહેબ તથા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્તરાય સાહેબનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી.એમ.એસ.રાણા તથા ડી.વાય.એસ.પી. આર.ડી.ઓઝા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામા COVID-19 વાયરસને ફેલાતો અટકાવવા તેમજ લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે બાબરા પો.સ્ટેના પો.ઇન્સ. પી.આર.વાઘેલા સાહેબની સુચનાથી […]
જિલ્લા માહિતી કચેરી,ભાવનગર 92 વર્ષીય વૃદ્ધ કોરોનામુક્ત થયાં હોય તેવો પ્રથમ કિસ્સો નોંધાયો ભાવનગરમાં*
*જિલ્લા માહિતી કચેરી,ભાવનગર* *સઘન સારવાર, શ્રેષ્ઠ સેવા અને મજબૂત મનોબળનો ત્રિવેણી સંગમ* *92 વર્ષીય વૃદ્ધ કોરોનામુક્ત થયાં હોય તેવો પ્રથમ કિસ્સો નોંધાયો ભાવનગરમાં* અહેવાલ લેખન – વિરેન્દ્રસિંહ પરમાર ભાવનગરમાં આજે કોરોના ગ્રસ્ત 3 દર્દીઓનો સઘન સારવારના અંતે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી તેમને રજા અપાઇ હતી જેમાં ન ભૂતો ન ભવિષ્યતિ કહી શકાય તેવી ઘટના […]
લોકડાઉન-2 માં દ્વારકા જિલ્લા પોલીસની ભોજન સેવા અવિરત. 21 દિવસના લોકડાઉન મા પણ સતત સેવા ચાલુ હતી
-લોકડાઉન-2 માં દ્વારકા જિલ્લા પોલીસની ભોજન સેવા અવિરત. -21 દિવસના લોકડાઉન મા પણ સતત સેવા ચાલુ હતી. -પોલીસની પહેલ થી જિલ્લા વાસીઓમાં ખુશી. -સોશિયલ ડિસ્ટન્સ ના અમલ સાથે ભોજનની સહાય. -2000 થી વધુ લોકોની જઠરાગ્નિને રાહત. -એલસીબી પોલીસના સેવાયજ્ઞમાં સ્થાનિકોનો સહકાર. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા રોહન આનંદ ના માર્ગદર્શન હેઠળ ખંભાળીયા એલસીબી કચેરી ખાતે પોલીસ […]
પાટણ સરદાર પટેલ શાક માકેૅટની કમીટી દ્વારા શાક માકેૅટમાં સેલ્ફ સેનેટાઈઝર ટનલ ની સુવિધા કરવામાં આવી.. રિપોટૅ :- ધવલ ઠકકર –
પાટણ ના હારીજ / ચાણસ્મા હાઈવે પર આવેલા સરદાર પટેલ શાક માકેૅટમાં સેલ્ફ સેનેટાઈઝર ટનલ મુકવામાં આવ્યુ હતું અને માકેૅમાં ડીસ્ટન્સ જલવવા માટે માકેૅટ ના પ્રમુખ મોનોજભાઈ દ્વારા દુકાદારોને અપીલ કરવામાં આવી હતી…..
રાજકોટ શહેર ચિત્રનગરી ના આર્ટીસ્ટોએ ડોક્ટરો અને પોલીસ કર્મીઓ ને ચિત્રો થી આપી સલામી
*રાજકોટ શહેર ચિત્રનગરી ના આર્ટીસ્ટોએ ડોક્ટરો અને પોલીસ કર્મીઓ ને ચિત્રો થી આપી સલામી.* *રાજકોટ શહેર તા.૧૫.૪.૨૦૨૦ ના રોજ ચિત્રનગરી ના આર્ટીસ્ટોએ ડોક્ટરો અને પોલીસ કર્મીઓ ને ચિત્રો થી આપી સલામી. અલગ અલગ થિમ પર ચિત્રકારી કરી આરોગ્ય કર્મી અને પોલીસ કર્મી માટે સંવેદના દર્શાવી. કોરોના મહામારી સામેના યુદ્ધમાં પોલીસ, ડોક્ટર અને મીડિયા ની કામગીરી […]








