ડીસા તાલુકા ના સમૌ મોટા ગામના સરપંચ તેમજ તલાટી સાહેબ દ્વારા ગામની અંદર જરુરીયાત ચીજ વસ્તુની ખરીદી કરવા માટે સમય નકકી કરવામાં આવ્યો છે અને જે તે દુકાનદાર પરીપત્ર વિરુધ્ધ ખાનગી માં પાછલ ના દરવાજે થી વ્યાપાર કરતા નજરમાં આવશે તો 11000 રપિયાનો દંડ / દુકાન સીલ કરવામાં આવશે…
India
અબડાસા મુસ્લિમ અગ્રણી હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા 150 રાશનકીટોનુ વિતરણ કરવામા આવ્યું**
*નુધાતડ *અબડાસા મુસ્લિમ અગ્રણી હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા 150 રાશનકીટોનુ વિતરણ કરવામા આવ્યું** અબડાસા મુસ્લિમ અગ્રણી એવા નુધાતડ ગામના હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા જરૂરતમંદોને 150 રાશનકીટોનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે એક કીટમા 5 કિલો ચોખા,5 કિલો લોટ,2 કિલો તેલ,3કિલો ખાડ, 1 કિલો ચણાદાળ, 1 કિલો છળીયાદાળ,3 કિલો મગદાળ, મરચુ,હળદર,ધાણા,જીરુ પાવડર 200 ગ્રામ સામગ્રીથી તૈયાર […]
દરીયાઇ વિસ્તાર ના જુદા જુદા ૧૬. ગામડાઓ.GHCL ગુજરાત હેવી કેમીકલ્સ કંપની એ આશરે 400 જેટલી કિટો નુ રાજુલા મામલતદાર શ્રી ગઢીયા સાહેબ. તેમજ નાયબ મામલતદારશ્રી વાળા સાહેબ. તેમજ તાલુકા વિકાસ અધીકારી શ્રી એન પી ત્રીવેદી સાહેબ
હાલ. મા જ્યારે કોરાના વાયરસ નો કેર વતૉય રહ્યો છે ત્યારે . રાજુલા જાફરાવાદ વિવિધ ઉધ્યોગો આ મહામારી ના કારણે ધંધા રોજગાર બંધ થવાથી સામાન્ય અને અતિ ગરીબ પરિવાર અને જરૂરિયાત મંદ લોકો ને ખાવા ના ફાફા મુશ્કેલી ન પડે તે માટે જુદી જુદી કંપની ઓ ને કઈક ને કઇક જરુરીયાત લોકો ને જરુરી રાશન […]
રાજકોટ મોરબી હાઈવે પર મળી આવી સરકારી ચણા દાળની અસંખ્ય કોથળીઓ.*
*રાજકોટ મોરબી હાઈવે પર મળી આવી સરકારી ચણા દાળની અસંખ્ય કોથળીઓ.* *તા.૮.૪.૨૦૨૦ રાજકોટ મોરબી હાઈવે પર કચરો ડમપીગ કરવાની જગ્યાએ મોટ્ પ્રમાણમાં સરકારી ચણા દાળની કોથળીઓ ખાલી હાલતમાં મળી આવતા અનાજ કૌભાંડીઓએ આ કોથળીઓ માંથી અનાજ કાઢીને તેનુ બારોબાર વેચાણ કરી દિધુ હોવાની આશંકાથી તંત્ર દોડતુ થયુ છે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ બાબતે ડમપીગ સાઈડની […]
રાજકોટ શહેરમાં ફરતા કોરોનાના જીવતા બોમ્બ સામે ક્યારે થશે કડક કાર્યવાહી.*
*રાજકોટ શહેરમાં ફરતા કોરોનાના જીવતા બોમ્બ સામે ક્યારે થશે કડક કાર્યવાહી.* *રાજકોટ શહેર તા.૮.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં જાણે લોકડાઉન નું પાલન ન થાતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટના મોટી ટાંકી ચોક હોય કે પછી જંકશન વિસ્તારમાં લોકો આરામથી ફરી રહ્યા છે. ત્યારે પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરશે તે જોવું રહ્યું જોકે આની […]
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠક.*
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠક.* *તા.૮.૪.૨૦૨૦ ના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્યમંત્રી મંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠક. રાજ્યના ૬૦ લાખથી વધુ APL-૧ રેશનકાર્ડ ધારકો એટલે કે ૩ કરોડથી વધુ મધ્યમ વર્ગીય પરિવારો અને લોકોના વિશાળ હિતમાં એક […]
*ઠકકર સમાજ નું ગૌરવ*ડૉ. પાર્થ સંજયભાઈ ઠક્કર* *(કાઠી – હાલ પાટણ.)* *રિપોટૅર – ધવલ ઠકકર* *ડૉ. પાર્થભાઈ જેવા અનેક કર્મવિરો મજબૂત મનોબળ, મક્કમ ઈરાદા સાથે માં ભારતીની સેવામાં ખડેપગે પોતાનું મહામૂલ્ય યોગદાન આપી રહ્યા છે.* *ડૉ. પાર્થ ઠક્કર પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર ધારપુર હોસ્પિટલ (પાટણ) ખાતે આપણા સૌના માટે દિવસ – રાત નિષ્ઠાપૂર્વક પોતાની તબીબી સેવા ખડેપગે આપી રહ્યા છે ત્યારે આપણે તેમના માટે આભાર કેવી રીતે વ્યક્ત કરી શકીએ.? આભાર માનવાનો એક જ રસ્તો છે,
*ડૉ. પાર્થ સંજયભાઈ ઠક્કર* *(કાઠી – હાલ પાટણ.)* *રિપોટૅર – ધવલ ઠકકર* *ડૉ. પાર્થભાઈ જેવા અનેક કર્મવિરો મજબૂત મનોબળ, મક્કમ ઈરાદા સાથે માં ભારતીની સેવામાં ખડેપગે પોતાનું મહામૂલ્ય યોગદાન આપી રહ્યા છે.* *ડૉ. પાર્થ ઠક્કર પોતાનો કે પોતાના પરિવારનો વિચાર કર્યા વગર ધારપુર હોસ્પિટલ (પાટણ) ખાતે આપણા સૌના માટે દિવસ – રાત નિષ્ઠાપૂર્વક પોતાની તબીબી […]
દયાપર પોલીસ સ્ટેશન ના પોલીસ હોમગાર્ડ. જી. આર. ડી. એસ આર. ડી. ના જવાનો નું પી. એસ આઈ. શ્રી જે. પી. સોઢા સાહેબ એ તમામ કર્મીઓ નું મેડિકલ ટેસ્ટ કરાવ્યું
દયાપર પોલીસ સ્ટેશન ના પોલીસ હોમગાર્ડ. જી. આર. ડી. એસ આર. ડી. ના જવાનો નું પી. એસ આઈ. શ્રી જે. પી. સોઢા સાહેબ એ તમામ કર્મીઓ નું મેડિકલ ટેસ્ટ કરાવ્યું હતું હાલ કોરોના વાયરસ ની મહામારી ને લઇ તારીખ 8/4/2020 ના રોજ શ્રી સોઢા સાહેબ ખુબ તટસ્થ અને મજબૂત કામગીરી પોતાના વિસ્તાર માં કરી રહ્યા […]
ચોટીલાનાં રાજપરા ગામે ભાભીની છરીનાં ઘા મારી હત્યા નિપજાવી, દિયરે વિજ થાભલે લટકાઇ આત્મહત્યા કરી
*ચોટીલાનાં રાજપરા ગામે ભાભીની છરીનાં ઘા મારી હત્યા નિપજાવી, દિયરે વિજ થાભલે લટકાઇ આત્મહત્યા કરી.* *તા.૮.૪.૨૦૨૦ ના રોજ ચોટીલાનાં રાજપરા ગામે સગ્ગા ભાભીની હત્યા નિપજાવી દિયરે આત્મહત્યા કર્યાનો બનાવ બનતા પંથકમાં ચકચાર ફેલાયેલ છે. ભાભી ને કોઇ જોડે સબંધ હોવાની શંકા થી બનાવ બન્યો હોવાની કેફીયત. પોલીસનાં જણાવ્યાનુસાર રાજપરા ગામે ખેતરમાં કપાસ વિણતી મહિલા ભારતીબેન […]
નારાયણસરોવર પોલીસ સ્ટેશન ના પોલીસ હોમગાર્ડ. જી. આર. ડી. એસ આર. ડી. ના જવાનો નું પી. એસ આઈ. શ્રી વાય. એ. ઝાલા સાહેબ એ તમામ કર્મીઓ નું મેડિકલ ટેસ્ટ કરાવ્યું
નારાયણસરોવર પોલીસ સ્ટેશન ના પોલીસ હોમગાર્ડ. જી. આર. ડી. એસ આર. ડી. ના જવાનો નું પી. એસ આઈ. શ્રી વાય. એ. ઝાલા સાહેબ એ તમામ કર્મીઓ નું મેડિકલ ટેસ્ટ કરાવ્યું હતું હાલ કોરોના વાયરસ ની મહામારી ને લઇ તારીખ 8/4/2020 ના રોજ સાહેબ શ્રી ઝાલા સાહેબ ખુબ તટસ્થ અને મજબૂત કામગીરી પોતાના વિસ્તાર માં કરી […]








