એક અમેરિકન નાગરિક દ્વારા ચાકૂની મદદથી બેલીઝમાં ટ્રૉપિક એરના એક નાના વિમાનને હાઇજેક કરવામાં આવ્યું હતું તે પછી હુમલાખોરે ત્રણ લોકોને ચાકુથી ઈજાગ્રસ્ત કર્યા હતાં અને ત્યારબાદ વિમાન માં સવાર લોકો દ્વારા જવાબી કાર્યવાહીમાં એક મુસાફરે હુમલાખોર પર ગોળી ચલાવી હતી, જેનાથી તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના અંગે પોલીસ કમિશનર ચેસ્ટર વિલિયમ્સે જણાવ્યું […]
International
ટેરિફ ના કારણે અમેરિકાની તિજાેરી છલકાશે, લોકોને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા ૧૮૭૦થી ૧૯૧૩ દરમિયાન ટેરિફના કારણે જ વિશ્વનો સૌથી અમીર દેશ બન્યું હતું થોડા દિવસો પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને ભારત સહિત ૭૫ થી વધુ દેશો માટે લાગુ થનારી નવી ટેરિફ નીતિ પર ૯૦ દિવસ માટે પ્રતિબંધની જાહેરાત કરી હતી. તેમનો દાવો છે કે તે બધા દેશો અમેરિકા સાથે વેપાર ચર્ચામાં જાેડાવા માટે […]
ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં એક બંદૂકધારી દ્વારા અંધાધૂંધ ગોળીબાર; ૨ના મોત, ૫ લોકો ઈજાગ્રસ્ત
અમેરિકામાં ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી માં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં બેના મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી માં થયેલા ગોળીબારના આરોપીની ઓળખ ફીનિક્સ ઈકનર તરીકે થઈ છે. ૨૦ વર્ષનો આ યુવાન લિયોન કાઉન્ટી પોલીસ અધિકારીનો પુત્ર છે અને લિયોન કાઉન્ટી શેરિફ […]
‘યુદ્ધ બંધ કરો, અમે તમામ બંધક મુક્ત કરીશું…‘, હમાસનું ઈઝરાયલ સાથે સમાધાન કે પછી શરણાગતિ !?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે નિર્ણાયક વળાંક પર પહોંચ્યું હોય તેવું લાગઈ રહ્યું છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું […]
અમેરિકા અને દક્ષિણ કોરિયાના લશ્કરી નિંદા કરી ઉત્તર કોરિયાએ આપી કડક બદલાની ચેતવણી
અમેરિકા અને દક્ષિણ કોરિયાના લશ્કરી અભ્યાસની ઉત્તર કોરિયા દ્વારા ભારે નિંદા કરવામાં આવી હતી અને આ કરી ને ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી જે વિસ્તારમાં તણાવ વધારી શકે છે. ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચે થઈ રહેલા લશ્કરી અભ્યાસની આકરી ટીકા કરી છે. આ સાથે ઉત્તર કોરિયાએ અમેરિકા, દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચેના તાજેતરના ત્રિપક્ષીય કરાર […]
ગેરકાયદે વસેલા વિદેશીઓ જાે સ્વયમેવ સ્વદેશ જવા માગતા હોય તો તેમને પ્લેન-ભાડું ઉપરાંત જરૂરી તેવી રકમ પણ આપશે
અમેરિકાએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશ છોડવાની મંજૂરી આપવા માટે એક નવી યોજના રજૂ કરી અમેરિકામાં ગેરકાયદે વસેલા વિદેશીઓ જાે સ્વયમેવ સ્વદેશ જવા માગતા હોય તો તેમને અમેરિકા પ્લેન-ભાડું ઉપરાંત જરૂરી તેવી થોડી રકમ પણ આપશે. તે સારા માણસોને મદદ કરવા હું તૈયાર છું. તેમ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું. આ રીતે પ્રમુખે અમેરિકામાં વસેલા ગેરકાયદે વસાહતીઓ પ્રત્યે […]
ટ્રમ્પ દ્વારા પ્રવેશ પ્રક્રિયાઓ, સ્ટાફની ભરતી અને રાજકીય મંતવ્યોની ચકાસણી પર રોક લગાવવા કડક અમલ કરવાના આદેશને હાવર્ડ યુનિવર્સિટીએ નકારી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો બીજીવાર અમેરિકાના પ્રમુખ બની બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર વિશ્વમાં તેની ગંભીર અસર પણ જાેવા મળી રહી છે ત્યારે હવે, હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ દ્વારા મૂકવામાં આવેલી શરતો સ્વીકારી નથી. ટ્રમ્પ વહીવટીતંત્રે હવે હાર્વર્ડ સામે ઝૂકવા […]
આપણે હિન્દુઓથી તદ્દન અલગ છીએ. આપણા રીત-રિવાજ, આપણો ધર્મ, આપણી વિચારસરણી બધુ જ અલગ છે. આપણે બે અલગ રાષ્ટ્ર છીએ, એક નથી
પાકિસ્તાનની સેનાના પ્રમુખજનરલ સૈયદ આસિમ મુનીરે ભારત અને હિન્દુઓ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપી ઝેર ઓકયું ભારત વિરુદ્ધ પાકિસ્તાન ક્યારે પણ બકવાસ કરવાનું બંધ નથી કરતું તેનું વધુ એક ઉદાહરણ જાેવા મળ્યું હતું, એક જાહેર કાર્યક્રમમાં પાકિસ્તાનની સેનાના પ્રમુખ જનરલ સૈયદ આસિમ મુનીરે ભારત અને હિન્દુઓ વિરૂદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન […]
હોંગકોંગ સરકારનો અમેરિકન પાર્સલની ડિલીવરી અને સપ્લાય બંધ કરવાનો ર્નિણય
અમેરિકી પ્રમુખ ટ્રમ્પ ને ટેરિફ મુદ્દે હોંગકોંગ સરકાર નો જડબાતોડ જવાબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે કોઈપણ દેશને રાહત ન આપવાની જાહેરાત કરી હતી. તેમણે અમેરિકામાં આવતા ૮૦૦ ડૉલરથી ઓછી કિંમતના પેકેજ પર અપાતી છૂટ બંધ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે હવે હોંગકોંગ સરકારે ટ્રમ્પના આ ર્નિણયનો ઉલ્લેખ કરી વળતો જવાબ આપ્યો છે અને […]
ભારતમાં ચીની દૂતાવાસે ૧ જાન્યુઆરીથી ૯ એપ્રિલ, ૨૦૨૫ વચ્ચે ૮૫,૦૦૦ થી વધુ ભારતીય નાગરિકોને વિઝા આપ્યા
ભારત માટે એક તરફ જ્યાં અમેરિકા દ્વારા ટેરિફ મુદ્દે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે, ચીન સાથેના સંબંધોમાં સુધારો થયો હોય તેમ પણ લાગી રહ્યું છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો થઈ રહ્યો હોય તેમ એટલા માટે કહી શકાય કેમ કે, ભારતમાં ચીની દૂતાવાસે ૧ જાન્યુઆરીથી ૯ એપ્રિલ, ૨૦૨૫ વચ્ચે ૮૫,૦૦૦ થી વધુ ભારતીય […]










