Gujarat

જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની રકમનો ચેક અર્પણ

જામજોધપુર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ રૂપિયા 11 લાખની રકમનો ચેક અર્પણ

જામજોધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કોરોનાવાયરસ ને પગલે દેશમાં ઊભી થયેલી પરિસ્થિતિને હિસાબે સરકાર ને સહાયરૂપ થવા માર્કેટિંગ યાર્ડ જામજોધપુર દ્વારા રૂપિયા 11 લાખની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવેલ છે તેમનો ચેકઅર્પણ કરવામાંઆવેલ હતો માર્કેટીંગ યાર્ડના પ્રમુખ દેવાભાઇ પરમાર જણાવવામાં આવેલ કે માર્કેટિંગ યાર્ડ આવા સમયે હર વખત સરકારની પડખે ઉભુ રહેશે અને જરૂર પડશે તો કોઈપણ સેવાકીય પ્રવૃત્તિમાં સરકારની સાથે રહેશે

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર

IMG-20200401-WA0007.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *