Gujarat

માંગરોળ.. તા, 9/4/2020 માંગરોળ ખાતે મામલતદાર તથા DYSP દ્વારા પરપ્રાંતીય લોકો ને કીટ નુ વિતરણ કરવામાં આવ્યું

આજ રોજ અન્ન બ્રહ્મ યોજના હેઠળ મામલતદાર શ્રી બેલડીયા સાહેબ તેમજ પ્રો.DYSP શ્રી ઞોહેલ સાહેબ દ્વારા બહાર ના રાજ્ય માંથી આવી માંગરોળ મા વસેલા રેશનકાર્ડ વિહોણા લોકો ને ઘઉ,ચોખા સહિત ની કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું

રિપોર્ટર
નિલેશ રાજપરા
માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *