National

મંદિરોને કોરોનાનું ગ્રહણ, શ્રદ્ધાળુઓને ખાંસી- તાવ હશે તો નહીં જઈ શકે આ મંદિરોમાં

શ્રાઈન બોર્ડે વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યાના ઓછોમાં ઓછા 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવા સલાહ આપી છે. જેને ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે તેવા શ્રદ્ધાળુઓને પણ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખવા સલાહ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *