Uncategorized

અમરેલી વડિયા વડિયા પ્રાણગુરુ સ્થાનકવાસી ટ્રસ્ટ જે વડિયા વિશ્વ વિખ્યાત પૂ રતીલાલજી મહારાજ ની કર્મ ભૂમિ અને

અમરેલી વડિયા
વડિયા પ્રાણગુરુ સ્થાનકવાસી ટ્રસ્ટ જે વડિયા વિશ્વ વિખ્યાત પૂ રતીલાલજી મહારાજ ની કર્મ ભૂમિ અને તેનું ટ્રસ્ટ જેઓ દ્વારા હાલ ચાલી રહેલ કોરોના ની મહામારી ને લઈ ને મુખ્યમંત્રી રાહત ફંડ માં રૂપિયા 500000 પાંચ લાખ નું દાન આપેલ છે જે વડિયા નાયબ મામલતાર શ્રી વોરા સાહેબ ને ચેક અર્પણ કર્યોં હતો.

રીપોર્ટર રાજુભાઈ કારીયા વડીયા

IMG-20200502-WA0027-2.jpg IMG-20200502-WA0025-1.jpg IMG-20200502-WA0026-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *