Gujarat

સ્વામીનારાયણ ભગવાને ૧૫૦૦ કિલો દાડમનો ફલકુટ ધરાયો…

ઊના – અમદાવાદ મેમનગર ખાતે આવેલ સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે ૧૫૦૦ કિલો દાડમનો ફલકુટ ભગવાનને ધરવામાં આવેલ. આ તકે માધવપ્રિયદાસજી સ્વામીએ પૂજા અર્ચના કરેલ અને ભગવાનને ધરાયેલ પ્રસાદ દરીદ્રનારાયણને વિતરણ કરવામાં આવેલ.

-૧૫૦૦-કિલો-દાડમનો-ફલકુટ-ધરાયો-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *