સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સ્વય કોકિલા લતાદીદીના નિધનના સમાચાર સાંભળીને અહીં સાવરકુંડલા શહેરનાં માનવમંદિરનાં ભક્તિરામ બાપુએ ભારે હૈયે શ્રધ્ધાંજલી અર્પણ કરતાં જણાવ્યું હતું કે લતાદીદીની ખોટ તો સમગ્ર વિશ્ર્વને સાલશે.. એક સપ્તસૂરનો યુગ વિલુપ્ત થયો.. એમણે ગયેલા અમર ગીતો સદાય આ ધરાતલ પર ગુંજતાં રહેશે.. માનવમંદિર સાવરકુંડલા તેને હ્રદયનાં ઊંડાણથી હાર્દિક શ્રધ્ધાંજલી અર્પણ કરે છે..

