પોલિસની વિશેષ તપાસમાં મૃતક બે યુવાનોમાં રાજકોટના ચુનારાવાડ નજીક રહેતો શેખર ઉર્ફે વિશાલ મનોજભાઈ જાદવ અને પીન્ટુ હોવાનું જયારે ગંભીર રીતે ઘાયલ યુવાન કરણ ભરતભાઈ મકવાણા ( ઉ. વ.૧૮) હોવાનું સામે આવતા પોલીસે તેની ઓળખ મેળવવા તેના વાલી વારસદારોનો સંપર્ક કરવાની કાર્યવાહી કરી છે
અહેવાલ- નિખીલ ભોજાણી
