Gujarat

‘’આઝાદીકાઅમૃતમહોત્સવ” અંતર્ગતપુરાતત્વીયસંગ્રહાલયદ્વારાઆગામીતા. ૧૭અને૨૪જુલાઈનાલીંપણકળાવર્કશોપનુંઆયોજન

આઝાદીકાઅમૃતમહોત્સવ‘   અંતર્ગતભારતના૭૫વર્ષનાભવ્યઇતિહાસઅનેમહાનસંસ્કૃતિનીસર્વત્રઉજવણીકરવામાંઆવીરહીછે. આપણામહાનઇતિહાસઅનેસાંસ્કૃતિકવૈવિધ્યતાનીએકઝલકદર્શાવવાનાભાગરૂપેઆગામીતા.૧૭જુલાઈનાસવારે૯.૩૦થી૧૨કલાકતેમજઆગામીતા.૨૪જુલાઈનાબપોરે૩થી૬દરમિયાનલાખોટાકોઠા, રણમલતળાવસ્થિતપુરાતત્વીયસંગ્રહાલયદ્વારા  ‘વોકલફોરલોકલપ્રતિનિધિશ્રીમતીગીતાબેનરાઠોડનામાર્ગદર્શનહેઠળઅનુભૂતિ: લીંપણકામવર્કશોપ (મડમિરરવર્ક)”નુંઆયોજનકરવામાંઆવ્યુંછે. ભારતતેમજગુજરાતનીસૌથીપ્રાચીનકલામાંનીએકલીંપણકળાનીપરંપરાઆજેપણજામનગરમાંઅંશત: અસ્તિત્વધરાવેછે. આપ્રાચીનકળાનોઉત્કૃષ્ટવારસોજાળવીરાખવાનાઉદ્દેશસાથેઆયોજિતઆવર્કશોપમાંવહેલાતેપહેલાનાધોરણે૧૦વર્ષથીઉપરનાતમામનાગરિકોઓનલાઇનનિઃશુલ્કરજીસ્ટ્રેશનકરીશકશે. વર્કશોપનેલગતીસાધનસામગ્રીસંગ્રહાલયદ્વારાપૂરીપાડવામાંઆવશે, તેમપુરાતત્વીયસંગ્રહાલય, જામનગરનીયાદીમાંજણાવવામાંઆવ્યુંછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *