છોટાઉદેપુર જીલ્લાના નસવાડી ગામમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા જાગૃકતા રેલી યોજાઈ હતી તેમાં બી. કે. મંજુલાબહેને જણાવ્યું હતું કે બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઇ હતી ત્યારે આજરોજ નસવાડી ગામમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા જાગૃકતા રેલી યોજી લોકોને જાગૃત તેમજ વ્યસન મુક્ત કરવાની સમજ આપી આઝાદીકા અમૃત મહોત્સવ રેલી કાઢવામાં આવી છે ત્યારે સમગ્ર 15000 થી વધુ રેલી કાઢવાનું ભારત સરકાર તરફથી જણાવ્યું છે તે અંતર્ગત આજે રેલી કાઢવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


