શૈલેસ રણછોદાસ દેવાણી (ઉંમર વર્ષ ૪૮)
તે સ્વ. રણછોદાસ દેવાણી ના પુત્ર તેમજ હસમુખભાઈ
રણછોદાસ દેવાણી , મહેન્દ્રભાઈ રણછોદાસ દેવાણી, નરેન્દ્રભાઈ રણછોદાસ દેવાણી , કિશોરભાઈ રણછોદાસ દેવાણી , મનોજભાઈ (રાજુભાઈ) રણછોદાસ દેવાણી (દેવાણી કંગન સ્ટોર )ના નાનાભાઈ નું તારીખ 07/ 05 /2022ના રોજ દુઃખદ અવસાન થયેલ હોય.
સદગતનું ઉઠમણું તારીખ ના 09/05 /2022ને સોમવારે બપોરે 4:00 થી 5: 00 કલાક સુધી ,શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર પોસ્ટ ઓફિસ રોડ, વેરાવળ ખાતે રાખેલ છે..
ઈશ્વર સદગત ના દીવ્ય આત્મા ને પરમધામ નિ પ્રાપ્તિ કરાવિ શ્રીજી બાવા ના ચરણો માં સમાવે તેવી પ્રાર્થના..
હસમુખભાઈ દેવાણી 9228114638
