મોસમ ના ફેરફાર થી વિજળી કડાકા થતા અને અચાનક વિજળી પડતા સુગરીબેન લતુભાઈ નાયકનું મોત નીપજ્યું જે સુગરીબેન પોતાના ઘર આગળ આવેલા આંબા ઝાડ નીચે ઉભા રહેલા તે સમયે વિજળી પડતા ઘટના સ્થળે મોત થતા બનાવ ની જાણ જીલ્લા વહીવટી તંત્ર ને થતા તાત્કાલીક અસરથી સુગરીબેન ના પરિવાર ને ધારાસભ્ય રાજેન્દ્રસિહ રાઠવા હસ્તે રૂ ચાર લાખનો ચેક આપવામાં આવ્યો હતો આ સમયે ઉપસ્થિત જીલ્લા ભાજપ મહામંત્રી શંકરભાઇ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા તાલુકા વિકાસ અધિકારી તેમજ ગામના આગેવાનો ની ઉપસ્થિત મા સહાય નો ચેક મૃતક ના પરિવાર ને આપવામાં આવ્યો હતો..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


