પ.પૂ. સંત શ્રી સેવાદાસબાપા આશ્રમ નકલંકધામ-હરિદ્વાર ખાતે પ.પૂ સંત શ્રી સેવાદાસ બાપાની ૪૨ મી પુણ્યતિથી મહોત્સવમાં ઉપસ્થિત અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી , ધારાસભ્યશ્રી જે. વી. કાકડિયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ભાખર, શ્રી અરવિંદભાઈ પટેલ સહિત આગેવાનોએ પ.પૂ.ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસબાપુના આશિર્વાદ સાથે યજ્ઞ અને ચુંદડી મનોરથ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી.. આ તકે પ. પૂ. ધર્મભૂષણ સંત રાજેન્દ્રદાસબાપુએ ઉપસ્થિત તમામને જનતા જનાર્દનનો પ્રતિધ્વનિ થઈને લોકસેવાના કાર્યો અહર્નિશ કરતાં રહો તેવા આશીર્વાદ આપ્યા હતા
બિપીન પાંધી સાવરકુંડલા