Gujarat

૫ જૂન ૨૦૨૧ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ

૫ જૂન ૨૦૨૧ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારની પ્રેરણા- અનુરોધ અને પર્યાવરણ બચાવો ઝુંબેશ અભિયાન અંતર્ગત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અમદાવાદની વિવિધ શાખાઓ પૈકીની નારણપુરા શાખા દ્વારા વૃક્ષારોપણનુ મહત્વ સમજાવ્યું હતું અને પીપળો, બીલી,ગિલોય, લીમડો, તુલસી, પારિજાત જેવા અનેક -વિધ છોડ-વૃક્ષો વિવિધ સ્થળોએ વાવવામાં આવ્યા હતા.🙏🌹

IMG-20210605-WA0054-2.jpg IMG-20210605-WA0055-1.jpg IMG-20210605-WA0056-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *