Gujarat મહુધા તાલુકાના કપરૂપૂર જગા બારૈયા ની મુવાડીમાં આવેલ રામદેવજી મહારાજ ના મંદિર ખાતે ચોથો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો Posted on January 23, 2023 Author Admin Comment(0) મહુધા તાલુકાના કપરૂપૂર જગા બારૈયા ની મુવાડીમાં આવેલ રામદેવજી મહારાજ ના મંદિર ખાતે ચોથો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો.આ અવસરે મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. નિસાર શેખ,મહુધા વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.