Gujarat

વલસાડમાં કાકડમટી ગામે નદીનાં ધસમસતાં પ્રવાહ માંથી અંતિમયાત્રા નીકળી

વલસાડ
વલસાડમાં કાકડમટી ગામે સ્મશાનના અભાવે મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે હાલાકીનો સામનો કરવો પડે છે. વલસાડના કાકડમટીમાં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે બીજા ગામે લઈ જવામાં આવે છે. ગામમાં સ્મશાન ન હોવાથી ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે. દર ચોમાસામાં ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો જાેવા મળે છે. કેટલીકવાર કમરસમા પાણીમાંથી પણ નદી પાર કરવાનો વારો આવે છે.

Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *