Gujarat

ઉના ગોવર્ધન નાથજીની હવેલીમાં યમુના પુલીન પર મચકીના તથા ફુલના હિંડોળાના દર્શન….

ઊના – અધિકમાસ નિમિતે ઉના ગોવર્ધન નાથજીની હવેલીમાં યમુના પુલીન પર મચકીના તથા ફુલના હિંડોળાના દર્શન સમી સાંજના
સમયે કીર્તન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ભક્તો એ હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

-નાથજીની-હવેલીમાં-યમુના-પુલીન-પર-મચકીના-તથા-ફુલના-હિંડોળાના-દર્શન.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *