Gujarat છોટાઉદેપુર સબજેલ ખાતેથી પાકા કામના કેદી સુરસિંગભાઈ બોડાભાઈ રાઠવાને સીઆરપીસી કલમ 432 મુજબ જેલમુક્ત કરવામાં આવ્યો. Posted on January 6, 2024January 6, 2024 Author Admin Comment(0) છોટાઉદેપુર સબજેલ ખાતેથી પાકા કામના કેદી નં.૧૩૩૧૦, સુરસિંગભાઈ બોડાભાઈ રાઠવાને સીઆરપીસી કલમ 432 મુજબ વહેલી જેલમુક્તી અંગેના હુકમો થતાં જેલ અધિક્ષક એચ એ બાબરીયાએ કેદી ભાઈને “ભગવદ ગીતા” નુ પુસ્તક અર્પણ કરી, મીઠાઈ ખવડાવી જેલમુક્ત કરવામાં આવ્યો હતો. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.