Gujarat

સાવરકુંડલા ખાતે વીર મેઘમાયા પ્રગતિ મિત્ર મંડળ આયોજિત ગરબા મહોત્સવમાં સંતોની પ્રેરક ઉપસ્થિતિ

સાવરકુંડલા ખાતે વીર મેઘમાયા પ્રગતિ મિત્ર મંડળ આયોજિત તૃતીય નવરાત્રી મહોત્સવના ચતુર્થ નોરતાની રાત્રે રામજીવનદાસ સાહેબના સાંનિધ્યમા સંતોની પ્રેરક ઉપસ્થિતિ. આ પ્રસંગે માનવ મંદીરના પુજ્ય ભક્તિરામ બાપુ,મનીષાદીદી,શાંતામાડી વગેરે ઉપસ્થિત રહીને  સમાજના ભાઇઓ બહેનોને આશીર્વાદ પાઠવ્યા હતાં આ નવલાં નોરતાના ચતુર્થ દિવસે ખેલૈયાએ માતાજીની સ્તુતિ સાથે મનભરીને ગરબાની રમઝટ બોલાવી હતી.
બિપીન પાંધી