હાલમાં વરસાદની ઋતુ ચાલી રહી છે છતાં કવાટ પંથકમાં મેઘરાજા હાથથાળી આપી રહ્યા છે જેને લઇને કવાંટ પંથકમાં ખેડૂતો ચિંતાતોર બન્યા છે આ વિસ્તારની પાણાલિકા પ્રમાણે મોટાવાટાં ગામના સરપંચ જયેશ રાઠવા દ્વારા ગામના આગેવાનો સાથે મોટી સંખ્યામાં ગામ ના મંદિર પાસે ભેગા થઈ ગામના દેવી-દેવતાઓની રિચવા માટે ઢોલ નગારા સાથે સિહનાય સાથે વેરાઈ માતા હનુમાનદાદાનું મંદિરે તમામ દેવી દેવતાઓની પાણી દ્વારા પવિત્ર કરી મેઘરાજાને મનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


