Gujarat

પાટણ : જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અઘ્યક્ષતામાં સુશાસન દિન યોજાયો..

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર પાટણ : જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અઘ્યક્ષતામાં સુશાસન દિન યોજાયો.. તા.૨૫ ડિસેમ્બર-સુશાસન દિન-સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ… ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇજીના જન્મદિન તા.૨૫ ડિસેમ્બરને સુશાસન દિન તરીકે ઉજવવામાં આવે છે. સહિયારા પ્રયાસથી વધુ સુદ્રઢ સેવાઓનો સંકલ્પ સાકાર કરવા તાલીમ અને વ્યવસ્થાઓ વધુ મજબૂત […]

Gujarat

ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી કુલકિ.રૂ.૫,૩૫,૮૮૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી, ભાવનગર, રાજકોટ શહેરના કુલ – ૧૧ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ઘરફોડ ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોને રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી કુલકિ.રૂ.૫,૩૫,૮૮૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી, ભાવનગર, રાજકોટ શહેરના કુલ – ૧૧ ઘરફોડ ચોરીના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ ગુન્હાની વિગતઃ- ગઇ તા.૧૫/૧૨/૨૦૨૪ નાં ક.૧૫/૩૦ થી ક.૧૬/૩૦ વાગ્યા દરમિયાન લાઠી તાલુકાના દેરડી ( જાનબાઇ) ગામે રહેતા પરશોતમભાઈ ભુપતભાઈ જીંજરીયાના બાપુજીના મકાનમાં કોઈ […]

Gujarat

ભૂલી પડેલી વૃધ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમ

ભૂલી પડેલી વૃધ્ધાનું તેના પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ 181 મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાની સુરક્ષા કાજે 24 કલાક અવિરત પણે કાર્ય કરતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી વૃધ્ધાને ઘરે પહોંચાડી અને પુનઃ મિલાપ કરાવ્યો હતો. બોટાદ જિલ્લાના એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર ફોન કરી અને જણાવેલ કે એક અજાણ્યા […]

Gujarat

રાણપુરમાં સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ ની નવમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો..

રાણપુરમાં સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ ની નવમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.. બોટાદ જિલ્લાના રાણપુર શહેરના સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ ચુનીલાલ.એમ. મકવાણા ની નવમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. ચુનીલાલ.એમ.મકવાણા(બાબુકાકા) રાણપુર ની અંદર બેરિંગ બનાવવાની નાના કારખાનાની સ્થાપના કરી એક નાના કારખાનાથી શરૂઆત કરીને રાણપુરના લોકોને વધુમાં વધુ રોજગારી મળી રહે તે માટે રાણપુરમાં જ કારખાનાની શરૂઆત કરી હતી. […]

Gujarat

ચિત્તલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની જિલ્લા કારોબારી મળી

ચિત્તલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ની જિલ્લા કારોબારી મળી વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ ઇતેશભાઈ મહેતા ના અધ્યક્ષતા માં ચિતલ ખાતે વિભાગ સહ મંત્રી મહેશભાઈ કનજરિયા અને વિભાગ સંગઠન મંત્રી ભાસ્કર ભાઈ મકવાણા ની ઉસ્થિતિ માં મળી આ બેઠક માં અગમી કાર્યક્રમો ની વિસ્તૃત ચર્ચા અને આયોજન કરવામાં આવેલ આ […]

Gujarat

વૈષ્ણવ વૈરાગી સમાજના પ્રમુખ તરીકે વરણી કરાઈ…

પાટણ… અનિલ રામાનુજ પાટણ વૈષ્ણવ વૈરાગી સમાજના પ્રમુખ તરીકે વરણી કરાઈ… પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામના વતની (રામાનંદી સાધુ) શાંતિદાસ દેવમુરારીની અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજમા આનંદની લાગણી જોવા મળી હતી.

Gujarat

અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત

અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજિત રાજકોટના આંગણે એકજ સ્ટેજ પર લુહાર સમાજ ના ગુજરાતનાં તમામ સાહીત્ય લોકકલાકાર ને સાથે રાખી એક લોકડાયરાનુ જાહેર આયોજન કરવામાં આવશે જેમાં ગુજરાતમાં કોઇ પણ સિટીમાં હોય કે ગામડામાં હોય તેવા લોક કલાકારોને બોલાવવામાં આવશે જેમાં લુહાર સમાજના કલાકારોની એક ઓળખ ઊભી થાય અને આપણા સમાજની અંદર એમનો પ્રચાર […]

Gujarat

રાધનપુરમાં ઘણા સમયથી તાડીના નામે નશાકીય પદાર્થ વેચાણ થતું હોવાથી યુવાનોના જીવન પર ઘાતક અસર.

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુરમાં ઘણા સમયથી તાડીના નામે નશાકીય પદાર્થ વેચાણ થતું હોવાથી યુવાનોના જીવન પર ઘાતક અસર. *નશાકીય તત્ત્વયુક્ત તાડીના સેવનને કારણે છેલ્લા થોડા દિવસોમાં ત્રણ યુવાનોના મૃત્યુ થયા હોવાના સમાચાર ચર્ચાનો વિષય બન્યો..* *રાધનપુરમાં આ ગંભીર ઘટના હોવા છતાં, લોકોમાં પોલીસ ફરિયાદ કરવાની હિંમત ના દેખાતી હોવાની રાવ….* 2 દિવસ અગાઉ […]

Gujarat

જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયો *સરકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ અને છેવાડાના માનવી સુધી લાભ પહોંચવો જોઈએ:-કલેકટર અરવિંદ વિજયન* *સુશાસન માટે તાલીમ, જાણકારી, ટેકનોલોજી, ત્વરિત સેવા અને પારદર્શિતા અપનાવવી જોઈએ:- પૂર્વ કલેકટર જે.જી હિંગરાજીયા* જિલ્લા કલેકટર અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં આજરોજ ક્લેક્ટર કચેરી, કોન્ફરન્સ […]

Gujarat

ચાણસ્મા વિધાનસભાના નેજા હેઠળ અનુ.જાતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું..

પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર ચાણસ્મા વિધાનસભાના નેજા હેઠળ અનુ.જાતિના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું.. પાટણ જિલ્લાના ચાણસ્મા વિધાનસભાના નેજા હેઠળ અનુસુચિત જાતીના કાર્યકરો દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરી રેલી સ્વરૂપે હારીજ મામમલતદાર કચેરી પહોંચી અવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યા મુજબ ડો. બાબાસાહેબ આંબેડકર નું વારંવાર નામ લેવું એ ફેશન બની ગઈ […]