‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ રાજ્યના ૨૧ લો એન્ડેમીક જિલ્લાના નિયત ૧૬૪ તાલુકાઓ તથા ૬ કોર્પોરેશનમાં તા. ૧૨ થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન ‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ યોજાશે • છેલ્લા ૫ વર્ષમાં સૌથી વધુ રક્તપિત્તના કેસ નોંધાયા હોય તેવા વિસ્તારમાં તપાસણી કરાશે • આશા અને પુરુષ વોલેન્ટીયર્સની ટીમ ઘરે ઘરે જઈને રકતપિત્ત અંગે સમજ આપી તમામ સભ્યોની તપાસ […]
Author: Admin
મેંદરડા તાલુકાના વિવિધ સ્થળોએ પોલિયો રવિવાર ઝુંબેશ ચલાવવામાં આવેલ
મેંદરડા તાલુકાના વિવિધ સ્થળોએ પોલિયો રવિવાર ઝુંબેશ ચલાવવામાં આવેલ મેંદરડા બસ સ્ટેશન ખાતે જીરો થી પાંચ વર્ષ ના બાળકોને પોલિયો જેવી ગંભીર બીમારીથી રક્ષિત કરવા માટે પોલીયોના ટીપા પીવડાવવામાં આવેલ જેમાં તાલુકા ભાજપ પ્રમુખ વિજય પાનસુરીયા, મહામંત્રી દિલીપ સોંદરવા સેવાભાવી ડો બાલુભાઈ કોરાટ ઉપસ્થિત રહેલ હતા મેંદરડા નગરના બસ સ્ટેશન પાછળ આવેલ આંગણવાડી કેન્દ્ર પર […]
રાજકોટ મહાનગરપાલિકા “પોલિયો દિવસ” અંતર્ગત “પોલિયો વિરોધી રસીકરણ” કાર્યક્રમ યોજાયા.
રાજકોટ મહાનગરપાલિકા “પોલિયો દિવસ” અંતર્ગત “પોલિયો વિરોધી રસીકરણ” કાર્યક્રમ યોજાયા. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પોલિયો દિવસ” અન્વયે શહેરના ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. શહેરના કુલ ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત સંચાલિત કુલ-૨૮૦ બુથ પર જન્મથી શરૂ કરીને પ વર્ષ સુધીના કુલ-૬૪,૩૬૩ બાળકોને […]
રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ.કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો.
રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ.કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ. કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે તા.૯-૧૨-૨૦૨૪નાં રોજ સવારે પોતાનો પદભાર સંભાળી લીધો હતો. નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનરએ તમામ શાખાધિકારીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી. મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા […]
પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 551 મણ મગફળી સીંગ પાલાનું દાન
પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 551 મણ મગફળી સીંગ પાલાનું દાન આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં જીવદયા પ્રેમી જીવ દયા એજ પ્રભુ સેવા ગામ પાટી તા.9/12/2024 સ્વ.જીવરાજભાઈ ભગવાનભાઈ વાનાણીના (આત્મ શાંતિઅર્થે ) મગફળી સિંગ પાલો, 551 મણ રૂ. 55100 (પંચાવનહજાર એકસો) હ. સુપુત્ર રમેશભાઈ વાનાણી પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને ભોજન અર્થે દાન મળેલ છે જીવરાજભાઈ પરિવાર […]
લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે 2024 નો એવોર્ડ ભજનીક નિરંજનીભાઈ પંડ્યાને એનાય
લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે 2024 નો એવોર્ડ ભજનીક નિરંજનીભાઈ પંડ્યાને એનાય *ડો. રતિભાઈ મહેતા :ભક્તિરામ બાપુ :અશ્વિનભાઈ સાવલિયા: ડો. રાજેશ પટેલ ,શશી ભાઈ મોદી ની ઉપસ્થિત રહેલ* ચીતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા દ્વારા અમેરિકા સ્થિત ડો. રાજેશ ભાઇ પટેલ અને ડો. ઉષાબેન પટેલ ના સહયોગથી બાલકૃષ્ણ દવેના જન્મદિવસ […]
રાજકોટ શહેર મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક મલ્ટીપલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
રાજકોટ શહેર મીડિયાકર્મીઓ માટે નિઃશુલ્ક મલ્ટીપલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ પત્રકારત્વ ક્ષેત્રે નિરંતર વ્યસ્ત કામગીરી વચ્ચે સતત માનસિક તણાવ સાથે કામગીરી કરતા પત્રકાર મિત્રોની આરોગ્યની ખેવના રાજ્ય સરકાર સેવી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશા નિદર્શનમાં રાજ્યભરમાં પત્રકાર મિત્રો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ઉપક્રમે […]
રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં બાળકોને પોલિયો વિરોધી રસી અપાઈ.
રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં બાળકોને પોલિયો વિરોધી રસી અપાઈ. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ દેશમાંથી બાળ લકવાની નાબુદી કરવા માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા.૮ ડીસેમ્બર, ર૦ર૪ના રોજ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પ વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ખોખડદડના […]
રાજકોટ કોઠારીયા રોડ પરથી મકાનમાંથી ઇંગ્લીશ દારૂ તથા ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ કોઠારીયા રોડ પરથી મકાનમાંથી ઇંગ્લીશ દારૂ તથા ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કરિતરસિંહ, વાલજીભાઈ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે રાજકોટ શહેર કોઠારીયા […]
રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB.
રાજકોટ મોરબી રોડ જકાત નાકા પાસેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ, યુવરાજસિંહ, ઘનશ્યામસિંહ, વિજયભાઇ નાઓને મળેલ […]









