સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે આયુવેદ નિદાન, સારવાર અને આયુવેદીક દવા વિતરણ કેમ્પ યોજાયો. સાવરકુંડલા મહાકાળી ચોક ખાતે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગ૨ પ્રેરીત અને નાયબ નિયામક રાજકોટ તથા અમરેલી જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો.હેડગેવાર સેવા સમિતિના સહયોગથી […]
Author: Admin
સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે આયુવેદ નિદાન, સારવાર અને આયુવેદીક દવા વિતરણ કેમ્પ યોજાયો.
સાવરકુંડલા ઉતાવળા હનુમાનજી મંદિર ખાતે વિનામૂલ્યે આયુવેદ નિદાન, સારવાર અને આયુવેદીક દવા વિતરણ કેમ્પ યોજાયો. સાવરકુંડલા મહાકાળી ચોક ખાતે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગ૨ પ્રેરીત અને નાયબ નિયામક રાજકોટ તથા અમરેલી જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત ડો.હેડગેવાર સેવા સમિતિના સહયોગથી […]
સાવરકુંડલા મહિલા કોલેજ સ્પર્ધાત્મક પરીક્ષા જાગૃતિ કસોટી યોજાવામાં આવી 100 MCQ પ્રશ્નો પૂછવામાં આવ્યા.
સાવરકુંડલા મહિલા કોલેજ સ્પર્ધાત્મક પરીક્ષા જાગૃતિ કસોટી યોજાવામાં આવી 100 MCQ પ્રશ્નો પૂછવામાં આવ્યા. વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધાત્મક પરીક્ષા જાગૃતિ કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું નુતન કેળવણી મંડળ સંચાલિત વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલામાં વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની જાગૃતિ કેળવાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના કેરિયર કાઉન્સેલિંગ અને ડેવલપમેન્ટ […]
શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો
શ્રી મહિલા અધ્યાપન મંદિર સાવરકુંડલામાં બ્રેસ્ટ કેન્સર જાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી લલ્લુભાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ માંથી ડો.દીપકભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સંસ્થા અને સંસ્થાના કાર્યક્રમો વિશે ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા અને સાથો સાથ તેમણે સંસ્થા માટે જરૂરી મદદ ની ખાતરી આપી હતી. તાલિમાર્થી બહેનોને આશિર્વચન સાથે ભવિષ્યની જરૂરી સાવચેતી વિષયક વાત કરી હતી.અને […]
જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ખાચર સૂર્યદીપની બેવડી સિદ્ધિ
જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ખાચર સૂર્યદીપની બેવડી સિદ્ધિ બાળકોમાં પડેલી અનેક સુષુપ્ત શકિતઓને બહાર લાવી એની પ્રતિભાને પારખી યોગ્ય રાહે સફળ બનાવવાના ઉચ્ચ વિચારને વેગવંતો બનાવતા શિક્ષણ પરિવાર ગુજરાત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી બોટાદ દ્વારા શ્રી દિનેશભાઈ દિહોરા સાહેબના માર્ગદર્શન હેઠળ દર વર્ષે “બાળ પ્રતિભા શોધ સ્પર્ધા” નું આયોજન કરવામાં […]
જુનાગઢ ડી.ડી.ઓ.ને ત્રણ વર્ષના મંજૂર થયેલા રોડ રસ્તાના કામો તાકીદે પૂર્ણ કરવા રજૂઆત પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા
જુનાગઢ ડી.ડી.ઓ.ને ત્રણ વર્ષના મંજૂર થયેલા રોડ રસ્તાના કામો તાકીદે પૂર્ણ કરવા રજૂઆત પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા (માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના મંજૂર થયેલા ૧૩૦ કરોડ રકમના કુલ ૭૬ કામો તાકીદે પૂર્ણ કરવા લેખિત રજૂઆત) ૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તારના માર્ગ મકાન પંચાયત વિભાગ હસ્તકના ડામર કામ, નાલા, પુલિયા, મેજર બ્રિજ, સુવિધાપંથ, તેમજ કાચામાંથી ડામર રોડ જેવા […]
વિસાવદર તાલુકાના રોડ રસ્તા ઉપર પડેલ ખાડા ઉપર પેચ વર્ક કરવા બાબતે આપ પાર્ટીની રજૂઆત
વિસાવદર તાલુકાના રોડ રસ્તા ઉપર પડેલ ખાડા ઉપર પેચ વર્ક કરવા બાબતે આપ પાર્ટીની રજૂઆત વિસાવદર જે ગ્રામ્ય તરફ જતા રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે. શહેરથી માંડાવડ તરફ જતા રોડ પર આવેલ ભયજનક ખાડાઓને પેચ વર્ક કરવા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરીયાએ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ જુનાગઢને લેખિત રજૂઆત કરેલ. […]
મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે આહિર સમાજની બહેનો દ્વારા મહારાસ નુ આયોજન કરવામાં આવ્યું
મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે આહિર સમાજની બહેનો દ્વારા મહારાસ નુ આયોજન કરવામાં આવ્યું દ્વારકા ખાતે યોજાયેલ આહીરાણી મહારાસ હવે આહીર સમાજ ની પ્રાચીન ઓળખ બની મેંદરડા તાલુકાના દાત્રાણા ગામે આહીર સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણને રાજી કરવા માટે મહારાસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે દાત્રાણા આહીર સમાજના પ્રમુખ નારણભાઈ અખેડે જણાવ્યું હતું કે […]
રાજકોટ મયુરનગર જય માતાજી ચોક પાસેથી દેશીદારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ મયુરનગર જય માતાજી ચોક પાસેથી દેશીદારૂના જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં દારૂ/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય અન્વયે PCB એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન પોલીસ સ્ટાફના કિરતસિંહ વિક્રમસિંહ, ગીરીરાજસિંહ હરીશચંદ્રસિંહ, યુવરાજસિંહ ઘનશ્યામસિંહ નાઓને મળેલ સયુંકત […]
રાજકોટ દેશી બનાવટના હથીયાર સાથે ઈસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ દેશી બનાવટના હથીયાર સાથે ઈસમને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં શરીર સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી ગુન્હાઓ ડિટેક્ટ કરવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, ક્રાઈમ બ્રાંચ એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોરના માર્ગદર્શન હેઠળ DCB પોલીસ સ્ટેશનના […]










