Gujarat

માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”

માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે: શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ગુજરાતમાં અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત માત્ર એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ ૭૫.૭૦ લાખથી વધુ […]

Gujarat

માનવ અધિકાર દિનની ઉજવણી

માનવ અધિકાર દિનની ઉજવણી શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે તારીખ : 10/12 /2024 ના રોજ ” માનવ અધિકાર દિવસ ની ” શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ દિન નિમિત્તે શાળાની વિદ્યાર્થીની બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાર્થનાહોલમાં વિદ્યાર્થીની બહેનો વચ્ચે માનવ અધિકારોની વિસ્તૃત સમજ સાવરકુંડલાના પ્રખ્યાત એડવોકેટ […]

Gujarat

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની ૫ હોસ્પિટલ સસ્પેન્ડ

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરીતિ બદલ રાજ્યની ૫ હોસ્પિટલ સસ્પેન્ડ ગત અઠવાડિયામાં રાજ્યની કુલ ૫ એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાયા પાટણ-2, દાહોદ-1, અમદાવાદ અને અરવલ્લીની એક હોસ્પિટલ સસ્પેન્ડ પ્રિ-ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ , યોજનાની માર્ગદર્શિકા (SOP)નું ઉલ્લંઘન, બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ રૂ.૫૦ લાખ સુધીની […]

Gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન GRITની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક સંપન્ન નાણાં-આરોગ્ય-ઉદ્યોગ-કૃષિ-શિક્ષણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિ GRIT રાજ્ય સરકારની થીંક ટેન્ક અને ઇનોવેશન હબ તરીકે કાર્ય કરશે નિતિ આયોગ દ્વારા સૂચિત ગ્રોથ હબ મોડેલને પ્રદેશ પ્રમાણે ક્રમશઃ વિસ્તૃત કરવાની ઈન્સ્ટીટ્યુશનલાઈઝ્ડ વ્યવસ્થા માટે GRIT મદદરૂપ થશે * ટાસ્ક ફોર્મ કમિટીની ભલામણોના સુચારુ અમલ […]

Gujarat

રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’

‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ રાજ્યના ૨૧ લો એન્ડેમીક જિલ્લાના નિયત ૧૬૪ તાલુકાઓ તથા ૬ કોર્પોરેશનમાં તા. ૧૨ થી ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન ‘રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ’ યોજાશે • છેલ્લા ૫ વર્ષમાં સૌથી વધુ રક્તપિત્તના કેસ નોંધાયા હોય તેવા વિસ્તારમાં તપાસણી કરાશે • આશા અને પુરુષ વોલેન્ટીયર્સની ટીમ ઘરે ઘરે જઈને રકતપિત્ત અંગે સમજ આપી તમામ સભ્યોની તપાસ […]

Gujarat

મેંદરડા તાલુકાના વિવિધ સ્થળોએ પોલિયો રવિવાર ઝુંબેશ ચલાવવામાં આવેલ

મેંદરડા તાલુકાના વિવિધ સ્થળોએ પોલિયો રવિવાર ઝુંબેશ ચલાવવામાં આવેલ મેંદરડા બસ સ્ટેશન ખાતે જીરો થી પાંચ વર્ષ ના બાળકોને પોલિયો જેવી ગંભીર બીમારીથી રક્ષિત કરવા માટે પોલીયોના ટીપા પીવડાવવામાં આવેલ જેમાં તાલુકા ભાજપ પ્રમુખ વિજય પાનસુરીયા, મહામંત્રી દિલીપ સોંદરવા સેવાભાવી ડો બાલુભાઈ કોરાટ ઉપસ્થિત રહેલ હતા મેંદરડા નગરના બસ સ્ટેશન પાછળ આવેલ આંગણવાડી કેન્દ્ર પર […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકા “પોલિયો દિવસ” અંતર્ગત “પોલિયો વિરોધી રસીકરણ” કાર્યક્રમ યોજાયા.

રાજકોટ મહાનગરપાલિકા “પોલિયો દિવસ” અંતર્ગત “પોલિયો વિરોધી રસીકરણ” કાર્યક્રમ યોજાયા. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પોલિયો દિવસ” અન્વયે શહેરના ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. શહેરના કુલ ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત સંચાલિત કુલ-૨૮૦ બુથ પર જન્મથી શરૂ કરીને પ વર્ષ સુધીના કુલ-૬૪,૩૬૩ બાળકોને […]

Gujarat

રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ.કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો.

રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ.કમિશનર તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળ્યો. રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૩૪માં મ્યુનિ. કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે તા.૯-૧૨-૨૦૨૪નાં રોજ સવારે પોતાનો પદભાર સંભાળી લીધો હતો. નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનરએ તમામ શાખાધિકારીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી. મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા […]

Gujarat

પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 551 મણ મગફળી સીંગ પાલાનું દાન

પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 551 મણ મગફળી સીંગ પાલાનું દાન આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં જીવદયા પ્રેમી જીવ દયા એજ પ્રભુ સેવા ગામ પાટી તા.9/12/2024 સ્વ.જીવરાજભાઈ ભગવાનભાઈ વાનાણીના (આત્મ શાંતિઅર્થે ) મગફળી સિંગ પાલો, 551 મણ રૂ. 55100 (પંચાવનહજાર એકસો) હ. સુપુત્ર રમેશભાઈ વાનાણી પાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને ભોજન અર્થે દાન મળેલ છે જીવરાજભાઈ પરિવાર […]

Gujarat

લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે 2024 નો એવોર્ડ ભજનીક નિરંજનીભાઈ પંડ્યાને એનાય

લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે 2024 નો એવોર્ડ ભજનીક નિરંજનીભાઈ પંડ્યાને એનાય ‌ *ડો. રતિભાઈ મહેતા :ભક્તિરામ બાપુ ‌ :અશ્વિનભાઈ સાવલિયા: ‌‌ ડો. રાજેશ પટેલ ,શશી ભાઈ મોદી ની ‌ ઉપસ્થિત રહેલ* ચીતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા દ્વારા અમેરિકા સ્થિત ડો. રાજેશ ભાઇ પટેલ અને ડો. ઉષાબેન પટેલ ના સહયોગથી બાલકૃષ્ણ દવેના જન્મદિવસ […]