સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ રાજકોટ જિલ્લા ટીમ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ રાજકોટ જિલ્લા ટીમ દ્વારા તારીખ 6- 9 -2024 ફી મા નિદાન કેમ્પ નું આયોજન જિલ્લા પ્રમુખ પંકજભાઈ વેકરીયા ની આગેવાની માં વિજયસિંહ દ્વારા રેલ નગર માં કરેલ હતું અને આ આયોજનની અંદર માનવ અધિકાર સમિતિની રાજકોટ ટીમ ના […]
Author: Admin
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક કેમ્પસમાં ઉત્સાહભેર ગણેશ સ્થાપના કરવામાં આવી
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક કેમ્પસમાં ઉત્સાહભેર ગણેશ સ્થાપના કરવામાં આવી ભાદરવા સુદ-૪ નો દિવસ એટલે કે ગણેશ ચતુર્થી, દરેક શુભકાર્ય પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા દેવ ગણપતિ ભગવાનની પૂજાથી શરૂ થાય. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં ગણેશોત્સવ-2024. શુભારંભ થયો જેમાં સ્કૂલ કોલેજ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ આનંદ ઉત્સાહ સાથે જોડાયા હતા. ગણેશજીને વાજતે ગાજતે સ્તુતિ, ધૂન […]
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત.પીઆઇપો.ઇન્સ.કે.એલ.ખટાણા નો ફરી એકવાર સપાટો ઘરફોડ ચોરી ને ડિટેક્ટ કરતી સર્વેલન્સ ટીમ
અમરેલી સીટી પોલીસ સ્ટેશનના નવનિયુક્ત.પીઆઇપો.ઇન્સ.કે.એલ.ખટાણા નો ફરી એકવાર સપાટો ઘરફોડ ચોરી ને ડિટેક્ટ કરતી સર્વેલન્સ ટીમ અમરેલી સીટી પોલીસ સ્ટેશનના ગજેરાપરા પટેલ વાડી વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસોમાં ઘરફોડ ચોરીનો ગુન્હો ડિટેક્ટ કરતી અમરેલી સીટી પોલીસ ટીમ. *ગુન્હાની ટુંક વિગત* : વિનુભાઇ ડાયાભાઇ ગોહિલ ઉ.વ.૬૪ રહે.અમરેલી ગજેરાપરા પટેલવાડીપાસેતા.જી.અમરેલીવાળાના […]
બાબરા તાપડીયા આશ્રમ ના મહંત ઘનશ્યામદાસ બાપુ ના આશીર્વાદ મેળવતા પરસોત્તમ રૂપાલા દિપક અને તાલુકા
બાબરા તાપડીયા આશ્રમ ના મહંત ઘનશ્યામદાસ બાપુ ના આશીર્વાદ મેળવતા પરસોત્તમ રૂપાલા દિપક અને તાલુકા બાબરા ખાતે આવેલા વિખ્યાત તાપડીયા આશ્રમ ના મહંત શ્રી ઘનશ્યામદાસ બાપુ ના આજ રોજ આશીર્વાદ મેળવતા અમરેલી ના પનોતા પુત્ર અને રાજકોટ સાંસદ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા આશ્રમ ની મુલાકાત લય માહિતી મેળવી હતી આ તકે જીલ્લા પંચાયત […]
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 4.64 કરોડ રૂપિયા ની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ માટે અર્પણ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 4.64 કરોડ રૂપિયા ની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ માટે અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સમગ્ર ગુજરાતની શાખાઓના અધિકારી કર્મચારીઓના એક દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર […]
રાધનપુર શહેરના મુખ્ય માર્ગ પર મસમોટા મોટા ખાડા..કમરનાં મણકા ભાંગી જાય તેવા માર્ગો છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન…
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર શહેરના મુખ્ય માર્ગ પર મસમોટા મોટા ખાડા..કમરનાં મણકા ભાંગી જાય તેવા માર્ગો છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન… પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મુખ્ય માર્ગોની હાલત બિસ્માર બની જવા પામી છે. શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર મસ મોટા ખાડા પડ્યા છે જેને લઇને માર્ગ પરથી પસાર થવામાં લોકો પરેશાની ભોગવી […]
રાધનપુર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા.
પાટણ રાધનપુર અનિલ રામાનુજ રાધનપુર રાધનપુર પંથકમાં ખેતરો બેટમાં ફેરવાયા.. રાધનપુર પંથકમાં અતિભારે વરસાદ વરસતા ,પાક પાણીમાં ગરકાવ ખેડૂતો ચિંતામાં મુકાયા.. પંથકમાં સર્વે કરીને નિષ્ફળ ગયેલ પાકનું સહાય ચૂકવવા માંગ… પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ગુરૂવારના મોડી સાંજે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેમાં પંથકના ખેતરો બેટમાં ફેરવતા ખેડૂતો દ્વારા કરેલ ચોમાશું મહામૂલા પાકનું વાવેતર […]
અમરેલી જેવા નાના શહેરમાં પત્રકાર તરીકે નીડરતા પૂર્વક જન જન નો અવાઝ બનનાર ભરત સાધુ સનાતન ધર્મ પ્રત્યે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સત્ય સનાતન
અમરેલી જેવા નાના શહેરમાં પત્રકાર તરીકે નીડરતા પૂર્વક જન જન નો અવાઝ બનનાર ભરત સાધુ સનાતન ધર્મ પ્રત્યે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી સત્ય સનાતન ધર્મનાં રક્ષણ માટે લડત લડી જન જન ને ઘર ઘર ને મૂળ સનાતન ધર્મ શાશ્વત વૈદિક ધર્મ સાથે જોડવામાં સુંદર કાર્ય કરી રહ્યા હોય ત્યારે સનાતન ધર્મ ની મૂળ પીઠો અને […]
શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય • બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૨૫ સપ્ટેમ્બરે થશે • *બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત આગામી તા. ૧૦મી ઓક્ટોબરે થશે* *************** ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી […]
વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરતથી ‘જળસંચય જનભાગીદારી યોજના’નો શુભારંભ *:: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ::* * ‘રિડ્યુસ, રિયુઝ, રિચાર્જ અને રિસાઈકલ’નો મંત્ર અપનાવીને દેશનું ‘જળ ભવિષ્ય’(Water Future) સુરક્ષિત કરીએ. * જળ સંરક્ષણ એ માત્ર નીતિઓનો વિષય જ નથી, સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે * પાછલા ૧૦ વર્ષમાં આ સરકારે સમગ્ર સમાજના હિત સાથે […]







