રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોનના માલિકો સામે FIR કરવા તમામ પોલીસ કમિશનરશ્રી તથા તમામ જીલ્લા પોલીસ વડાશ્રીઓને કડક સૂચના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અપાઈ સૂચના … રાજકોટ ખાતે TRP ગેમઝોનમાં બનેલી આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય […]
Author: Admin
વિસાવદરવાસીઓએ રાજકોટ ગેમ ઝોનના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી
વિસાવદરવાસીઓએ રાજકોટ ગેમ ઝોનના દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ ના માધ્યમથી શહેરના રામજી મંદિર ચોકમાં ગઈકાલ તા.૨૫-૫-૨૦૨૪ના રોજ થયેલી ભયંકર દુર્ઘટના જે રાજકોટ મુકામે ટી.આર.બી. ગેઇમ ઝોનમાં અકસ્માતે લાગેલી ભયાનક આગમાં કેટલાય બાળકો તથા અન્ય અગ્નિની જ્વાળામાં લપેટાઈ જતા ચિર નિદ્રામાં પોઢી ગયેલ. વિસાવદર વાસીઓએ બે મિનિટનું મૌન પાડી, રામધૂન બોલાવી દિવંગત […]
જલંધર (ગીર) ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વાડીના ખાતમુહૂર્તનો રંગારંગ કાર્યક્રમ સંપન્ન
જલંધર (ગીર) ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ વાડીના ખાતમુહૂર્તનો રંગારંગ કાર્યક્રમ સંપન્ન (ક્રાંતિકારી સંત પૂ.મુક્તાનંદબાપુ તથા જુનાગઢ એસ.પી. હર્ષદ મહેતાના પ્રેરક પ્રવચનો) માળીયા હાટીના તાલુકાના જલંધર (ગીર) ગામે તા.૨૫-૫-૨૦૨૪ ના રોજ બળબળતા ઉનાળે બપોરના ૨:૧૫ કલાકે નિશ્ચિત સમયે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ પૂ.મુક્તાનંદબાપુનું આગમન થતાં ગ્રામ વાસીઓએ ઢોલ શરણાઈના નાદ સાથે સ્વાગત કરેલ. કળશધારી કુમારીકાઓએ […]
ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ
ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખાતર-બિયારણ અને દવા મળી રહે તે માટે સ્ટેટ લેવલની ૧૯ ટીમ દ્વારા રાજ્યભરમાં બે દિવસ માટે ખાસ સઘન ચકાસણી ઝુંબેશ એકત્ર કરાયેલા બિયારણના ૨૧૦ – ખાતરના ૫૧ – દવાના ૨૯ એમ ૨૯૦ નમૂનાઓ માન્યતા પ્રાપ્ત વિવિધ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવશે • ૨૩૪ જેટલી નોટિસ ઈશ્યુ કરવામાં આવી. • બિયારણ-ખાતર અને દવાનો […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમારને સુચનાઓ આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ૧૦૦ જેટલા યુવા વિદ્યાર્થીઓની કર્ગિસ્તાન રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ શ્રી રાજકુમારને સુચનાઓ આપી છે. કર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની વધી રહેલી ઘટનાને પગલે ગુજરાતના સુરત શહેર-જિલ્લાના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓના માતા-પિતાએ તેમના સંતાનોની સુરક્ષા-સલામતી માટે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે […]
જલંધર (ગીર) મુકામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ આયોજિત ત્રિવિઘ કાર્યક્રમો યોજાશે.
જલંધર (ગીર) મુકામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ આયોજિત ત્રિવિઘ કાર્યક્રમો યોજાશે. માળીયા (હાટીના) તાલુકાના જલંધર (ગીર) મુકામે આગામી તા. ૨૫ મે ૨૦૨૪ ના રોજ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ આયોજિત પંચકુંડી યજ્ઞ, જ્ઞાતિ સમાજ વાડીનું ખાતમુહૂર્ત, તેમજ આમંત્રિતોના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સૌ પ્રથમ સવારના સુમારે યજ્ઞ મંડપમાં ભૂદેવોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે […]
ભાભર રેલ્વે સ્ટેશન આંગણવાડી માં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો.
ભાભર રેલ્વે સ્ટેશન આંગણવાડી માં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો. આજરોજ બનાસકાંઠા જિલ્લાના ભાભર રેલવે સ્ટેશન આંગણવાડી કેન્દ્ર નંબર 10 ખાતે બાલક પાલક સર્જન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાભર તાલુકા સીડીપીઓશ્રી હંસાબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર 3 8 10 12 ની કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવ્યો […]
રાજુલા ના સુ-વ્યવસ્થિત આયોજનથી ચૂંટણીકર્મીઓ ખુશ ખુશાલ….
રાજુલા ના સુ-વ્યવસ્થિત આયોજનથી ચૂંટણીકર્મીઓ ખુશ ખુશાલ…. માનનીય પ્રાંત સાહેબ શ્રી બરાસરાસાહેબના સુચારુ માર્ગદર્શનથી રાજુલા તાલુકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ હૃદયથી આભાર વ્યક્ત કરે છે. આમ જોવા જઈએ તો ચૂંટણી કામગીરીના ઓર્ડર થાય એટલે સરેરાશ મોટાભાગના કર્મચારીઓ ચિંતામાં મૂકાઈ જતાં હોઈ છે.પરંતુ રાજુલાના પ્રાંત સાહેબ અને તેની સમગ્ર કર્મનિષ્ઠ ટીમના સુંદર આયોજનથી રાજુલામાં રોકાયેલા દરેક […]
જામનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં ઐતિહાસિક બાઈક રેલી યોજાઈ
૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા ની આગેવાનીમાં ૯૦૦ થી વધુ બાઇક સવાર કાર્યકરો જોડાયા બાઈક રેલીના સમગ્ર રૂટ પર સાંસદ પૂનમબેન માડમને પ્રચંડ જન સમર્થન સાથે આવકાર: કુમકુમ તિલક- પુષ્પવર્ષા અને ફૂલહાર થી ભવ્ય સ્વાગત ચૂંટણી આચારસંહિતાની અમલવારીના ભાગરૂપે અનુશાસન જાળવવામાં પુનમબેન માડમ અવ્વલ ઐતિહાસિક કહી […]
યંગ જાયન્ટસ બોટાદ દ્વારા સતત બીજા રવિવારે લોકોને ગરમી માં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશ નું વિતરણ કરાયું.
યંગ જાયન્ટસ બોટાદ દ્વારા સતત બીજા રવિવારે લોકોને ગરમી માં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશ નું વિતરણ કરાયું. જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા આ ઉનાળા ની કાળજાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુ થી તા.૫/૫/૨૪ રવિવાર ના રોજ દીનદયાળ […]




