વિસાવદર તાલુકાના પ્રેમપરા, રામપરા પાસેનો ડેમ ઓવરફ્લો વિસાવદર તાલુકાના પ્રેમપરા- રામપરા ગામ પાસે ધ્રાબડધોયા નદી પર ડેમ બાંધવામાં આવેલ છે. જે ડેમમાં સતત વરસાદને કારણે ઉપરવાસના નદી, નાળા, વોંકળાના પાણીની આવક વધતા આજ તા.૨૪-૭-૨૦૨૪ ના રોજ વહેલી સવારે ૬:૦૦ કલાકે ડેમ ઓવરફ્લો થયેલ છે. માટે સાવચેતીના પગલાં રૂપે નિચાણવાળા વિસ્તારમાં આવેલા ગામો રામપરા, પ્રેમપરાના લોકોને […]
Author: Admin
બાબરા માં આવેલ તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો :ભાવિકો ઉમટયા
બાબરા માં આવેલ તાપડીયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ ના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો :ભાવિકો ઉમટયા બાબરાના તાપડીયા આશ્રમ ખાતે પૂ. મહંત ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુ પૂનમની ઉજવણીમાં ભજન- ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સેવક સમુદાયે હાજરી આપી હતી. શરુઆતમાં ગુરુપૂજન અર્ચન અને દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતભરમાંથી […]
સુડાવડ ખોડિયાર માતાજીના મંદિરે ભાવભક્તિ સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો
સુડાવડ ખોડિયાર માતાજીના મંદિરે ભાવભક્તિ સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો ( ગુરૂપૂજન, મહાઆરતી, ધર્મસભા, સંતો, પત્રકારોના સન્માન, મહાપ્રસાદ જેવા કાર્યક્રમો) બગસરા તાલુકાના સુડાવડ ગામે તા.૨૧-૭-૨૦૨૪ ના રોજ ખોડિયાર માતાજીના મંદિરે સવારથીજ ગુરુ પૂર્ણિમાના પ્રસંગે ભૂદેવના કંઠેથી શ્લોક, મંત્રોચ્ચાર સાથે બ્રહ્મલીન પૂ.બાબુદાસબાપુની સમાધિસ્થાને ગુરુપૂજન, ધૂપ દીપ, આરતી દ્વારા ભાવભક્તિ સાથે ઉજવવામાં આવેલ. ત્યારબાદ ધર્માનુરાગી ભાઈઓ, બહેનો, સંતો, […]
મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ મંત્રી પરસોતમભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લા મા વાવણી થય જતા ધરતીપુત્રોએ હોશેહોશે
મેંદરડા ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ મંત્રી પરસોતમભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લા મા વાવણી થય જતા ધરતીપુત્રોએ હોશેહોશે મોંઘાદાટ બિયારણ અને ખાતર નો ખર્ચ કરી ને મગફળી, સોયાબીન જેવા ખરીફ પાકો નુ વાવેતર કર્યુ હતુ પણ સતત વરસી રહેલા વરસાદ ને કારણે અરણીયારા ના ખેડૂત પુત્રી […]
મેંદરડા નો મધુવંતી ડેમ રોન્દ્ર સ્વરૂપ ધારણ કરી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થા સાથે ઓવરફ્લો
મેંદરડા નો મધુવંતી ડેમ રોન્દ્ર સ્વરૂપ ધારણ કરી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થા સાથે ઓવરફ્લો મેંદરડા તાલુકા નો જીવાદોરી સમાન માલણકા મધુવંતી ડેમ ઓવરફ્લો થતા પિયત સહકારી મંડળી ના પ્રમુખ, સભ્ય પરસોતમભાઈ, ચંદ્રેશ ભાઈ ખુંટ, નિલેશ ઢેબરીયા, વગેરે મંડળી ના સભ્ય દ્વારા ગોરમહારાજ દ્વારા કંકુ,ચોખા અને શ્રીફળ વધેરી ને વિધિવત નવા નિર ના વધામણાં કરવામાં આવ્યા […]
💐💐 આજે 22 જુલાઈ ખાંભા ના પત્રકાર ખોડુંભાઈ બાભણીયા ના લાડકવાયો ભાણીયો મહેન્દ્ર સાંખટ નો આજે જન્મદિવસ છે 💐💐
💐💐 આજે 22 જુલાઈ ખાંભા ના પત્રકાર ખોડુંભાઈ બાભણીયા ના લાડકવાયો ભાણીયો મહેન્દ્ર સાંખટ નો આજે જન્મદિવસ છે 💐💐 અમરેલી જિલ્લાના ખાંભા ખાતે નિષ્પક્ષ નીડર અને ઈમાનદારી પૂર્વક પત્રકાર તરીકે ફરજ બજાવતા અને કોઈપણ સેવા કાર્યો હોઈ એમાં હર હમ્મેશ અગ્રેસર્જ રહેતા હોય છે**એવાજાણીતા પત્રકાર ખોડુંભાઈ બાભણીયા ના ભાણીયા ભાઈ મહેન્દ્ર સાંખટ નો આજે જન્મદિવસ […]
તા.૨૧-૭-૨૦૨૪ રવિવાર બપોર ૩-૦૦ થી ૬-૩૦ દરમ્યાન ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ પાદૂકા પૂૂજન,વરુણ પૂજન,તુલસી પૂજન,સત્યનારાયણ કથા,ગુરુ
તા.૨૧-૭-૨૦૨૪ રવિવાર બપોર ૩-૦૦ થી ૬-૩૦ દરમ્યાન ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ પાદૂકા પૂૂજન,વરુણ પૂજન,તુલસી પૂજન,સત્યનારાયણ કથા,ગુરુ ચાલીસા,વૃક્ષારોપણ,એક્યુપ્રેશર થેરાપી કાર્યક્રમનું આયોજન જીવન સંધ્યા,સીનિયર સીટીઝન હોમ,અંકુર પાસે,નારણપુરા ખાતે જીવન સંધ્યાશ્રમ,ગાયત્રી પરિવાર નારણપુરા,લાયન્સ-લીયો ક્લબ્સ ઓફ અમદાવાદ જોધપુર હિલ,વાઈબ્રન્ટ,પરફેકશના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં જીવનસંધ્યાશ્રમના હોદ્દેદારો,વડીલોને ભોજન પ્રસાદમાં ચોખ્ખા ઘીનો શીરો તથા કેળા પીરસવામાં આવ્યા હતા તેમજ […]
વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પસ આયોજિત શપથ વિધિ સાથે સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન
વિસાવદર રોટરી કોમ્યુનિટી કોર્પસ આયોજિત શપથ વિધિ સાથે સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન તા.૨૦-૭-૨૦૨૪ ના રોજ વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં આર.સી.સી. ગ્રુપ દ્વારા આયોજિત૨૦૨૪-૨૫ ના નવ નિયુક્ત હોદ્દેદારોના શપથવિધિ તેમજ ધો.૯ થી ૧૨ માં પ્રથમ, દ્વિતીય, ક્રમાંકે શ્રેષ્ઠતમ ગુણાંકન સાથે ઉત્તીર્ણ થનાર તેજસ્વી તારલાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ સંતો તથા મહાનુભવોના વરદ હસ્તે […]
નમસ્કાર, તટસ્થ ભાવે આ લેખ લખવાનો મારો નમ્ર પ્રયાસ છે. હું કોઈ એક ધર્મમાં બંધાએલ નથી. સારું બધુજ સહર્ષ સ્વીકારવાનો મારો સ્વભાવ છે- રેખા વિનોદ પટેલ (ડેલાવર)
નમસ્કાર, તટસ્થ ભાવે આ લેખ લખવાનો મારો નમ્ર પ્રયાસ છે. હું કોઈ એક ધર્મમાં બંધાએલ નથી. સારું બધુજ સહર્ષ સ્વીકારવાનો મારો સ્વભાવ છે- રેખા વિનોદ પટેલ (ડેલાવર) ભારતના મૂળમાં સંસ્કૃતિ અને ધર્મ અગત્યના પાયાઓ છે. જેના આધારે આપણી પ્રાચીન સંસ્કૃતિ આધુનિક યુગમાં પણ ટકી રહી છે. ધર્મો એકબીજાના પ્રભાવ હેઠળ, માન્યતાઓને આધારે અલગ અલગ સંપ્રદાયોમાં […]
બોટાદના ખ્યાતનામ પ્રતિષ્ઠિત, સેવાભાવી યોગશિક્ષક શ્રી વિરેન્દ્રસિંહ ભાટી(માસ્ટર ડિગ્રી ઇન યોગ પ્રાણાયામ, નિલકંઠ યોગ કેન્દ્ર)નું શાલ ઓઢાડી સન્માન કરાયું.
બોટાદના ખ્યાતનામ પ્રતિષ્ઠિત સેવાભાવિ યોગશિક્ષક શ્રી વિરેન્દ્રસિંહ ભાટીનું સન્માન કરાયું. જેમણે બોટાદ માં અનેક લોકોને યોગ પ્રાણાયામથી દર્દીઓને સાજા કર્યા છે,તંદુરસ્ત નવજીવન આપ્યું છે,અનેક લોકોને કાયમી દવાના વ્યસનમાંથી મુકત કર્યા છે, અનેક લોકોને પાન-માવા, તંબાકુના જૂના વ્યસનમાંથી મુક્તિ અપાવી,આધ્યાત્મિક અને નિયમિત યોગમય જીવનશૈલીના રસ્તે વાળ્યા. આવા સેવાભાવી યોગ શિક્ષક વિરેન્દ્રસિંહ ભાટીને હારતોરા, પુષ્પગુચ્છ અને શાલ […]










