Gujarat

સુરત ખાતે આહીર સમાજ સેવા સમિતિ સુરતના ટ્રસ્ટી મંડળની મીટીંગ કાર્યાલય ખાતે યોજાઇ

મુકેશ જીંજાળા સુરત દ્વારા   સુરત ખાતે આહીર સમાજ સેવા સમિતિ સુરતના ટ્રસ્ટી મંડળની મીટીંગ કાર્યાલય ખાતે યોજાઇ આહીર સમાજ સેવા સમિતિ સુરત ના ટ્રસ્ટી મંડળ ની મીટીંગ કાર્યાલય ખાતે મળી હતી અને આહિર સમાજ ગુજરાત રાજ્યના મોટા માં મોટા લગ્ન સમારોહ યોજી રહ્યા હોય ત્યારે હવે આગામી ૩૧માં સમૂહલગ્ન સમારોહની તારીખ 14/12/2024 ને શનિવાર […]

Gujarat

ચેનપુર ગામની કોલીયારી ફ.વર્ગ પ્રા. શાળામાં વૃક્ષારોપણ કરી બાળકોને પ્રીતિભોજન કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી..

ચેનપુર ગામની કોલીયારી ફ.વર્ગ પ્રા. શાળામાં વૃક્ષારોપણ કરી બાળકોને પ્રીતિભોજન કરાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરી.. દેવગઢ બારીઆ તાલુકાના કોલીયારી ફળિયા વર્ગ ચેનપુર પ્રાથમિક શાળામાં આ જ ગામના વતની એવા અલ્પેશભાઈ એમ બારીઆ હાલ જેઓ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે.આજે 18 મી જુલાઈ એમનો જન્મ દિવસ છે તો શાળામાં ભણતા 273 બાળકોને અને શાળામાં આવેલા વાલીઓને […]

Gujarat

ચાંદીપુરા રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં

ચાંદીપુરા રોગ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આજ રોજ તારીખ 19/7/ 2024 ના રોજ અમદાવાદ ગ્રામ્યના ડી.ઈ.ઓ કૃપાબેન જહા તથા ડી.પી.ઈ.ઓ ડો. ગૌરાંગ વ્યાસની સૂચના અનુરૂપ મોહમ્મદી પ્રાથમિક શાળા ધોળકામાં ચાંદીપુરા રોગ વિશે બાળકોને સમજણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ધોળકા હેલ્થ ઓફિસર ડોક્ટર મુકેશ ચૌહાણ , ડૉક્ટર ગઝાલા રાધનપુરી , ડોક્ટર અનીશ ફારૂકી […]

Gujarat

શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી

શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી આજ રોજ તા.૨૦/૭/૨૦૨૪ ને શનિવાર ગુરુપૂર્ણિમા ના આગલા દિવસે પ.પૂ.શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ – પાળીયાદ સંચાલીત શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ખાતે ભવ્ય ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવેલ… વિહળ વિધાપીઠ સંસ્થા ખાતે પૂજ્ય બા શ્રી અને પૂજ્ય શ્રી ભયલુબાપુ નુ ભવ્ય દીવ્ય સ્વાગત કરવામા […]

Gujarat

મોહરમ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના ઉદ્દેશ્ય સાથે હિન્દુ- મુસ્લિમ એકતા સભાનું આયોજન

મોહરમ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના ઉદ્દેશ્ય સાથે હિન્દુ- મુસ્લિમ એકતા સભાનું આયોજન તા.૧૭-૭-૨૦૨૪ ના રોજ વિસાવદર શહેરમાં હુસેની ચોકમાં મોહરમ પ્રસંગે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી એકતાના ઉદ્દેશ્ય સાથે હિન્દુ, મુસ્લિમ એકતા સભાનું આયોજન કરવામાં આવ્યું. એકતા સભામાં ઉપસ્થિત સંતો પૂ. કરસનદાસબાપુ (ગાદીપતિ પરબધામ), પૂ.ગોવિંદબાપુ (મહંત રામેશ્વર આશ્રમ સતાધાર), શ્રી હર્ષદભાઈ રીબડીયા (પૂર્વ […]

Gujarat

શિવમ બોરીસાગરના જન્મદિવસની અઢળક શુભકામનાઓ

શિવમ બોરીસાગરના જન્મદિવસની અઢળક શુભકામનાઓ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પત્રકાર ભીખુભાઈ બોરીસાગરના પુત્ર શિવમના જન્મદિવસે પિતા ભીખુભાઈ તથા માતા રૂપાબેન તથા સગા, સંબંધીઓ, સ્નેહીઓ, મિત્ર સર્કલ ગ્રુપ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ. પરિવાર દ્વારા શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન કરી રમત ગમત તથા સંગીત ક્ષેત્રે પણ આગવુ સ્થાન મેળવેલ. જન્મદિનના પવિત્ર દિવસે માદરે વતન પાટી ગામે ઈશાનેશ્વર […]

Gujarat

સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગાંધીનગર તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ તેજશ્રી જોશી ની અધ્યક્ષતામાં તુલસી રોપા તેમજ ગિફ્ટ બાળકોને વિતરણ કરવામાં આવી

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંત ત્રિવેદીના માર્ગદર્શન સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગાંધીનગર તાલુકા મહિલા મોરચા અધ્યક્ષ તેજશ્રી જોશી ની અધ્યક્ષતામાં તુલસી રોપા તેમજ ગિફ્ટ બાળકોને વિતરણ કરવામાં આવી સમદ્રષ્ટિ સંગઠન પરિવાર દ્વારા વૃક્ષારોપણ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો જેવા કાર્ય થતા હોય ત્યારે એમાંના ભાગરૂપે ગાંધીનગર તાલુકા સમદ્રષ્ટિ સંગઠન પરિવાર મહિલા મોરચા અધ્યક્ષ તેજ શ્રી […]

Gujarat

સુરત રાજગોર બ્રાહ્મણ ટ્રસ્ટી મંડળમાં હોદ્દેદારોની નિમણુંક

સુરત રાજગોર બ્રાહ્મણ ટ્રસ્ટી મંડળમાં હોદ્દેદારોની નિમણુંક તા.૧૬-૭૨૦૨૪ ના રોજ સુરત રાજગોર બ્રાહ્મણ ટ્રસ્ટી મંડળમાં નિમણુંક ટ્રસ્ટીઓને વહીવટી હોદ્દા સોંપવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ટ્રસ્ટી મંત્રીશ્રી દ્રુપદભાઈ જાનીએ ટ્રસ્ટના બંધારણના નિયમોની અને હોદ્દાની ફરજો વાંચી સંભળાવી હતી. ખજાનચી ભાનુશંકરભાઈ તેરૈયાએ ગત પાંચ વર્ષના હિસાબ રજૂ કર્યા હતા. ઉપરોક્ત મિટિંગ વાસુદેવભાઈ જોશી (રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સંઘના ઉપપ્રમુખ) […]

Gujarat

બાબરા માં આગામી ૨૧/૦૭/૨૪ ના પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે

બાબરા માં આગામી ૨૧/૦૭/૨૪ ના પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે બાબરામાં તાપડીયા આશ્રમ ખાતે આગામી ગુરૂપુનમની ભવ્ય ઉજવણી પૂજય મહંત શ્રી ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવશે ગુરૂપુનમના દિવસે પૂજય ઘનશ્યામદાસબાપુનું પુજન અર્ચન અને દર્શન માટે અહીં તાપડીયા આશ્રમમાં સમગ્ર ગુજરાતમાંથી સેવક સમુદાયનો પ્રવાહ ઉમટી પડશે હાલ બાબરા અમરાપરાના સેવક સમુદાય દ્વારા […]

Gujarat

જુનાગઢ રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી છાત્રોના સન્માન થયા

જુનાગઢ રાજગોર બ્રાહ્મણ સેવા મંડળ દ્વારા જ્ઞાતિના તેજસ્વી છાત્રોના સન્માન થયા તા.૧૪-૭-૨૦૨૪ ના રોજ રા.બ્રા.વિદ્યાર્થી ભુવન જુનાગઢ ખાતે ગત વાર્ષિક પરીક્ષામાં શ્રેષ્ઠતમ ગુણાંકન સાથે ઉતિર્ણ થનાર તેજસ્વી બાલદેવોને સન્માનિત કરવા માટે જુનાગઢ જ્ઞાતિ સેવા મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ માંગલિક ભાવો સાથે ટેકનોલોજીના સંગીતના માધ્યમથી જ્ઞાતિની બાલિકાઓએ સરસ્વતી માતાને પ્રાર્થના સાથે આરાધના […]