મેંદરડા દાત્રાણા વચ્ચે ખાડા ના કારણે અનેક વાર થતા અકસ્માતો અધિકારીઓ ઘોર નિંદ્રામાંથી ઊઠે તેવી લોકોની માંગ મેંદરડા દાત્રાણા જુનાગઢ ગણાતો સ્ટેટ હાઇવ પર દાત્રાણા મેંદરડા ની વચ્ચે રોડ ખરાબ થઈ જવાના કારણે અનેક ખાડાઓ થયા છે જ્યાં અનેકવાર અકસ્મતો થવા પામ્યા છે જેનો સત્વરે રોડ અને ખાડાની કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા […]
Author: Admin
વિસાવદર કિસાનરાજ દૈનિકના (બ્યુરો ચીફ જુનાગઢ) વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશીનો જન્મદિવસ
કિસાનોના પ્રશ્નો તેમજ સમાજમાં લોકોની સમસ્યાઓ અને સરાહનીય બાબતો સમાચાર પત્રોના માધ્યમથી ઉજાગર કરવા સદા તત્પર વિસાવદર કિસાનરાજ દૈનિકના (બ્યુરો ચીફ જુનાગઢ) વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશીનો જન્મદિવસ (જન્મદિવસના સંભારણા માટે આજે ધારી- સરસિયા વચ્ચે આવેલ ખોખરા મહાદેવ પાસેના માનવ મંદિરના આશ્રિતો ૧૫ થી ૫૦ વર્ષની ઉંમરના ૯૦ જેટલા મનોદિવ્યાંગ (મંદ બુદ્ધિ) પ્રભુ પુષ્પોને મિસ્ટ ભોજન કરાવી […]
હરિ ૐ વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી જોશી બાપાનો ૬૭ મો જન્મદિવસ
હરિ ૐ વૃદ્ધાશ્રમના સંચાલક શ્રી જોશી બાપાનો ૬૭ મો જન્મદિવસ માનવ સેવા એજ પ્રભુ સેવા જેમનો જીવન મંત્ર છે તેવા સેવાના ભેખધારી જેતપુર અને અલીયાબાડા સ્થિત વૃદ્ધાશ્રમના સંચાલક અને સંસ્થાપક એવા શ્રી જોશીબાપાનો આજે ૬૭ મો જન્મ દિવસ છે. સમાજથી તરછોડાયેલા નિરાધાર અને દુખી એવા ૨૦૦ વૃદ્ધ વડીલો હરિ ૐ વૃદ્ધાશ્રમમાં નિવાસ કરી રહ્યા છે. […]
યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેન ચૌહાણ નો આજે જન્મદિવસ તા.09/06/2024
યુવા પત્રકાર અને સામાજીક કાર્યકર હિરેન ચૌહાણ નો આજે જન્મદિવસ તા.09/06/2024 બાબરા તાલુકાના યુવા પત્રકા૨ અને સામાજીક કાર્યકર હિરેન ચૌહાણ નો આજે જન્મદિવસ છે ત્યારે તેમના મોં.નંબર ૯૦૩૩૫૨૪૯૧૦ પર સવાર થી જ શુભેચ્છાઓ આવી રહી છે. હિરેનભાઈ બાબરા માં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના તાલુકા પ્રમુખ છે. તેમજ હાલાર એક્ષપ્રેસ ન્યુઝ ના મેનેજીંગ તંત્રી અને ભગવત […]
જુનાગઢ જિલ્લા એક્તા પત્રકાર પરિષદ દ્વારા એસ.પી હર્ષદ મહેતા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
જુનાગઢ જિલ્લા એક્તા પત્રકાર પરિષદ દ્વારા એસ.પી હર્ષદ મહેતા ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હારીજ ખાતે ન્યૂઝ ચેનલ ના પત્રકાર ને પોલીસ કર્મી દ્વારા ઢોર માર મારવાની ઘટના માં તાત્કાલિક પગલાં ભરવા માંગ જુનાગઢ એસ.પી હર્ષદ મહેતા ને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે ગત તારીખ ૧/૬/૨૦૨૪ ને શનિવાર ના રોજ હારીજ ખાતે ન્યૂઝ ચેનલ માં કામ […]
જુનાગઢમાં વાંચન વલોણું દ્વારા પુસ્તકાલય ના ઉદ્ઘાટન પ્રસંગે જુનાગઢ ની વિવિધ સંસ્થા દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા નો પૂજ્ય બાપુ ના જન્મ દિવસ નિમિતે અવર્ણનીય પ્રસંગ હતો.
જુનાગઢમાં વાંચન વલોણું દ્વારા પુસ્તકાલય ના ઉદ્ઘાટન પ્રસંગે જુનાગઢ ની વિવિધ સંસ્થા દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા નો પૂજ્ય બાપુ ના જન્મ દિવસ નિમિતે અવર્ણનીય પ્રસંગ હતો. વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત સંહિતા મહિલા મંડળ ના ચેરમેંન ચેતનાબેન પંડ્યા અને પ્રમુખ ચંદ્રિકા બેન મેહતા તેમજ તેની મહિલા મંડળ ની ટીમ તરફથી સર્વપ્રથમ પૂજ્ય બાપુને 66 […]
સાસણ ખાતે આવેલ હિરણ નદીના કાંઠે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું સંતો મહંતો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું
સાસણ ખાતે આવેલ હિરણ નદીના કાંઠે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું સંતો મહંતો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું સાસણ નજીક હિરણ નદીના કાંઠે આવેલા સુંદર રમણીય સ્થળ હિરણ રિસોર્ટમાં પર્યટકો ની જંગલમાં આસ્થા અને શ્રદ્ધા સાથે ધાર્મિકતા જળવાઈ રહે તેવા ભાવ થકી હીરણ રિસોર્ટમાં સુંદર મજાનું શિવ મંદિર આકાર પામશે દેવા થી દેવ મહાદેવ મુક્તેશ્વર મહાદેવના આ મંદિરનું […]
જલંધર ગીર ગામે 60 લાખના ખર્ચે નિર્માણ થનાર રાજગોર બ્રહ્મ જ્ઞાતિની વાડીનું પુ.મુક્તાનંદ બાપુ સહિતના સંતોના હસ્તે ભૂમિ પુજન
જલંધર ગીર ગામે 60 લાખના ખર્ચે નિર્માણ થનાર રાજગોર બ્રહ્મ જ્ઞાતિની વાડીનું પુ.મુક્તાનંદ બાપુ સહિતના સંતોના હસ્તે ભૂમિ પુજન કાર્યક્રમમાં દાતાઓએ ૩૦ લાખથી વધુનુ દાન આપ્યું, સાધુ સંતો અને એસપી હર્ષદ મહેતાનું પ્રેરક ઉદ્બોધન માળીયાહાટીના તાલુકાના જલંધર ગીર ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સમાજ દ્વારા ત્રિવિધ સમારોહ અખિલ ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પુ મુક્તાનંદ […]
સાસણ ખાતે આવેલ હિરણ નદીના કાંઠે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું સંતો મહંતો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું
સાસણ ખાતે આવેલ હિરણ નદીના કાંઠે મુક્તેશ્વર મહાદેવ મંદિરનું સંતો મહંતો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું સાસણ નજીક હિરણ નદીના કાંઠે આવેલા સુંદર રમણીય સ્થળ હિરણ રિસોર્ટમાં પર્યટકો ની જંગલમાં આસ્થા અને શ્રદ્ધા સાથે ધાર્મિકતા જળવાઈ રહે તેવા ભાવ થકી હીરણ રિસોર્ટમાં સુંદર મજાનું શિવ મંદિર આકાર પામશે દેવા થી દેવ મહાદેવ મુક્તેશ્વર મહાદેવના આ મંદિરનું […]
ગુજરાતી ભાષા લેખનશુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો.
ગુજરાતી ભાષા લેખનશુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ દ્વારા આયોજિત ગુજરાતી ભાષા લેખનશુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો સમાપન કાર્યક્રમ આજ રોજ વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળ,બોટાદનાં પૂજ્ય માધવસ્વરૂપદાસજી સ્વામીએ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતાં. પ્રવીણભાઈ ખાચર ‘પાર્થ'(શ્રેષ્ઠ શિક્ષક, કવિ,લેખક,સ્ટેજ સંચાલક), મયુરધ્વજસિંહ ભાટી ( સદસ્ય- […]










