મિશન ગ્રીન બોટાદ દ્વારા હિરેન સ્મૃતિ વન માં 600 + વૃક્ષો નું રોપણ કરાયું અ. નિ. હિરેન ભાઈ વલ્લભભાઇ મોરડીયા ના સ્વર્ગવાસ બાદ આજે તા.30/7/24 ના રોજ ઉત્તરક્રિયા નિમિતે 30 જાત ના દેશી કુળ ના 600 +વૃક્ષો નું નાનકડું હિરેન સ્મૃતિ વન નું નિર્માણ કરી કાયમી યાદ માટે વૃક્ષરૂપી શ્રદ્ધાંજલિ આપવા હિરેનભાઈ ના મિત્ર મંડળ […]
Author: Admin
સફળતાની કોઈ માસ્ટર કી નથી, સંઘર્ષ પછીનું સત્ય છે સફળતા – એલ.વી.જોશી
સફળતાની કોઈ માસ્ટર કી નથી, સંઘર્ષ પછીનું સત્ય છે સફળતા – એલ.વી.જોશી સૌરાષ્ટ્ર ઍજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢની આર્ટસ કોલેજમાં ‘સંકલ્પથી સફળતા’ વિષય પર સેમિનાર સંપન્ન થયો. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા 200 થી વધારે વિદ્યાર્થિનીઓનો પ્રવેશોત્સવ પ્રિન્સિપાલ ભટ્ટ સાહેબે કંઈક અલગ રીતે જ યોજવાનું નક્કી કર્યું. રાષ્ટ્રીય એવોર્ડી શિક્ષક અને જાણીતા લેખક એલ.વી.જોશીએ સંકલ્પ, એકાગ્રતા, પુરુષાર્થ, આત્મવિશ્વાસ […]
મેંદરડા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષની જેલ અને રૂપિયા વળતર પેટે ચૂકવવા નો હુકમ કરવામાં આવેલ
મેંદરડા કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષની જેલ અને રૂપિયા વળતર પેટે ચૂકવવા નો હુકમ કરવામાં આવેલ ચેક પરત ફરવાના ગુન્હામાં આરોપીને દોઢ વર્ષની જેલની સજા અને ૪૧૨૪૪૦ રૂપિયા ફરિયાદીને વળતર પેટે ચૂકવવા મેંદરડા કોર્ટે હુકમ કર્યો છે ત્યારે આ કેસની હકીકત મુજબ મેંદરડાના રહીશ હિતેશભાઈ જેરામભાઈ જોષી ગાયત્રી એગ્રો વાળા પાસેથી આરોપી પોપટભાઈ […]
રાજકોટ સ્થા.જૈન સંઘના આંગણે ‘શાસ્ત્ર દિવાકર શૌર્યગાથા’ ગ્રંથ આધારિત પરીક્ષા પરિણામ
રાજકોટ સ્થા.જૈન સંઘના આંગણે ‘શાસ્ત્ર દિવાકર શૌર્યગાથા’ ગ્રંથ આધારિત પરીક્ષા પરિણામ તા.૨૮-૭-૨૦૨૪ ના રોજ રાજકોટ મહાવીર નગર સ્થા. જૈન સંઘના આંગણે તપસ્વી પૂ.કલ્પનાબાઈ સ્વામી, પ્રવચન પ્રભાવિકા પૂ.અજીતાબાઈ સ્વામી આદિક ઠાણા પાંચની નિશ્રામાં પૂ.બેનસ્વામી નંદા-સુનંદાબાઈ ના પ્રેરણાશિષથી શાસ્ત્ર દિવાકર પૂ.મનોહરમુનિના જીવન ઝરમરની શૌર્ય ગાથા ઓપન બુક એક્ઝામ નું રિઝલ્ટ બહાર પાડવામાં આવેલ. ઉપરોક્ત પરીક્ષામાં કુલ ૪૯૯ […]
ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩3મા જન્મોત્સવ નિમિતે ૧ ઓગસ્ટના ૨૦૨૪ના રોજ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શન છે.
ક્લાગુરુ શ્રી રવિશંકર રાવળના ૧૩3મા જન્મોત્સવ નિમિતે ૧ ઓગસ્ટના ૨૦૨૪ના રોજ કોન્ટેમ્પરરી આર્ટ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત ગુજરાત આર્ટ સોસાયટી તેમજ સર્જન આર્ટ ગેલેરી, વડોદરાના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પ્રદર્શન છે. *જેમા રાજકોટ શહેરના નામાંકિત ચિત્રકાર શ્રી મહેન્દ્ર પરમાર, શ્રી વિરેશ દેસાઈ, શ્રી સુરેશ રાવલ શ્રી જયેશ શુક્લ, શ્રી ઉમેશ ક્યાડા, શ્રી સજ્જાદ કપાસી, શ્રી ધર્મેન્દ્ર સહાની […]
વિસાવદર લાયન્સ ક્લબના હોદ્દેદારોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો
વિસાવદર લાયન્સ ક્લબના હોદ્દેદારોનો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો વિસાવદર લાયન્સ ક્લબ આયોજિત ૨૦૨૪-૨૫ ના નવા વરાયેલા હોદ્દેદારોના શપથ ગ્રહણ કાર્યક્રમ વી.ડી.સંકુલ વિદ્યાલય ખાતે યોજવામાં આવેલ. સૌ પ્રથમ સંસ્થાની વિદ્યાર્થીનીઓએ સ્કાઉટ ગાઈડ તાલીમ અનુસાર ડ્રમ સાથે માર્ચ પાસ્ટ યોજી આમંત્રિત મહેમાનોના સ્વાગત કર્યા. બાદ આમંત્રિત મહાનુભવોના વરદ હસ્તે સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ત્યારબાદ વિદ્યાર્થીનીઓએ કુમકુમ […]
જૂનાગઢની મહિલા કોલેજમાં શિવાની જોશીનો મોટિવેશનલ સેમિનાર
જૂનાગઢની મહિલા કોલેજમાં શિવાની જોશીનો મોટિવેશનલ સેમિનાર સૌરાષ્ટ્ર ઍજ્યુકેશન ટ્રસ્ટ, જૂનાગઢની આર્ટસ કોલેજમાં Growth Mindset વિષય પર સેમિનાર યોજવામાં આવેલ. પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા BBA, B.Com, BCAના વિદ્યાર્થિનીઓને સોફ્ટ સ્કિલ ટ્રેનર શિવાની જોશીએ goal, Mindset, Focus, Memorize, 3T Generation, Importance of knowledge વગેરે મુદ્દાઓની વિદ્યાર્થીઓને સમજ આપી હતી. પ્રિન્સિપાલ શ્રી હાર્દિક ભટ્ટના માર્ગદર્શન નીચે આ […]
વિસાવદર આર્ય સમાજ ખાતે વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ સાથે નેત્ર નિદાન કેમ્પ સંપન્ન.
વિસાવદર આર્ય સમાજ ખાતે વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ સાથે નેત્ર નિદાન કેમ્પ સંપન્ન. વિસાવદરના આર્ય સમાજ ખાતે આજ તા.૨૬-૭-૨૦૨૪ ના રોજ પૂ. રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. સૌ પ્રથમ સવારના સુપ્રભાતે મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદ આર્ય સમાજ સંસ્થાના પ્રમુખ […]
પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર બી.એ.પી.એસ. દ્વારા સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન
પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર બી.એ.પી.એસ. દ્વારા સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન પવિત્ર ચાતુર્માસ દરમિયાન વિસાવદર શહેરમાં સ્વામિનારાયણ મંદિરે વિસાવદર બી.એ.પી.એસ. સત્સંગ મંડળ દ્વારા એક સંત પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરેલ છે. આ જ્ઞાનયજ્ઞ તા.૨૬-૭ થી ૨૮-૭ દિવસ ૩ દરરોજ રાત્રે ૮-૩૦ કલાકથી કથા વાર્તાનો સત્સંગ થશે. જેમાં જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના પૂ.અખંડચિંતન સ્વામી તથા પૂ.પરમનિલય સ્વામી પધારી કથા, […]
Mrs. Nita M. Ambani Re-Elected Unanimously as IOC Member
Mrs. Nita M. Ambani Re-Elected Unanimously as IOC Member Paris 24th July 2024: Ahead of the opening ceremony of the Paris 2024 Olympic Games this weekend, the International Olympic Committee (IOC) has today announced that Mrs Nita M. Ambani, leading Indian philanthropist and Founder of the Reliance Foundation has been re-elected unanimously as the IOC […]










