પડોશીઓએ ઝેરના કારણે પરિવારના મૃત્યુનો ભય વ્યક્ત કર્યો કેરેબિયન દેશ હૈતીમાંથી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં એક પરિવારના ૧૬ લોકો શંકાસ્પદ સંજાેગોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મામલો દક્ષિણ હૈતીના સેગુઈન શહેરનો છે. જે રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સથી ૪૮ કિલોમીટર દૂર છે. હાલમાં મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ રોઇટર્સના જણાવ્યા અનુસાર, પડોશીઓએ […]
Author: Admin
બ્રિટિશ રાષ્ટ્રપતિ ઋષિ સુનકે શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ લગાવ્યો
આજના સમયમાં મોબાઈલ ફોન આપણી લગભગ તમામ જરૂરિયાતો પૂરી કરે છે. મોબાઈલ ફોન વિના જીવન જીવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. પરંતુ તેનું વ્યસન તેના કરતા પણ વધુ ખતરનાક છે. બાળકો માટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એકદમ સામાન્ય બાબત છે, જેને ધ્યાનમાં લઈને બ્રિટિશ સરકારે મોટો ર્નિણય લીધો છે. જેની અન્ય દેશોમાં પણ પ્રશંસા થઈ […]
ચીન ભૂટાન સરહદ પર બનાવી રહ્યું છે ગામડાઓ, સેટેલાઇટ તસવીરો સામે આવી
ચીનની રણનીતિ કોઈનાથી છુપાયેલી નથી. તે પોતાના પડોશી દેશો પર સતત ખરાબ નજર નાખી રહ્યો છે. આ વખતે ડ્રેગનની જાળમાં ફસાયેલા પાડોશી દેશનું નામ છે ભૂતાન. ચીન ભૂટાન બોર્ડર પર ગામડાઓ બનાવી રહ્યું છે. તેણે અહીં ૨૦૦ થી વધુ ઘર બનાવ્યા છે. ચીન ગરીબી નિવારણ કાર્યક્રમના નામે તેનો વિસ્તાર કરી રહ્યું છે. ચીનના આ ષડયંત્રનો […]
અલ અક્સા મસ્જિદને આધાર બનાવી વ્લાદિમીર પુતિન ધર્મયુદ્ધ કરવાની તૈયારીમાં
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધનું સૌથી મોટું કારણ જેરુસલેમની અલ અક્સા મસ્જિદ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને હવે આ મસ્જિદને તેના આધાર તરીકે ઉપયોગ કરીને ધર્મયુદ્ધ શરૂ કરવાની યોજના તૈયાર કરી છે. તેની સ્ક્રિપ્ટ ૨૬ ફેબ્રુઆરીએ મોસ્કોમાં લખવામાં આવશે. રશિયાની રાજધાનીમાં ઇઝરાયેલ સાથે યુદ્ધ લડી રહેલા તમામ સંગઠનો ૨૬ ફેબ્રુઆરીએ મોસ્કોમાં પુતિન સાથે બેઠક યોજવાના […]
જેતપુર ની ભાદર નદીમાંથી ગોંડલ ના ફાયર કર્મીનો મૃતદેહ મળી આવ્યો : મૃતક ગોંડલ નગરપાલિકામાં ફાયર વિભાગમાં ડ્રાઈવરની ફરજ બજાવતા હતા
જેતપુર ભાદર નદીમાંથી ફાયર કર્મીનો મૃતદેહ મળી આવ્યો છે. જેતપુર નગરપાલિકાના ફાયર ના તરવૈયા પાણીમાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો છે. મૃતક ગોંડલ નગરપાલિકામાં ફાયર વિભાગમાં ડ્રાઈવરની ફરજ બજાવતા હતા. જેતપુરના નવાગઢ પાસે ભાદર નદીમાંથી પ્રૌઢનો મૃતદેહ મળ્યો છે. નેશનલ હાઈવે પર ભાદર નદીમાંથી મૃતદેહ મળ્યો છે. નગરપાલિકાના ફાયર વિભાગે પાણીમાં ઉતરી મૃતદેહ બહાર કાઢ્યો છે. […]
ઉનાના સામતેર ગામે એસબીઆઇ બ્રાન્ચનું એટીએમ 24 કલાક કાર્યરત કરવા ગ્રામજનો અને ગ્રામ પંચાયતની માંગ..
ઉનાના સામતેર ગામમાં એસબીઆઇ બ્રાંચનું એટીએમ આવેલું છે. આ એટીએમ હાલમાં 12 કલાક કાર્યરત હોય જેથી આ એટીએમ 24 કલાક કાર્યરત કરવામાં આવે તો લોકોને રાત્રિનાં સમયે જરૂરીયાત સમયસર પોતાના નાણાં મળી રહે તે માટે સામતેર ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંજયભાઈ ગોહિલે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી માગણી કરી હતી. ઉના ભાવનગર રોડ પર […]
બોર્ડની પરીક્ષાને લઈને વિવિધ આધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર અનીલ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા યોજાવાની હોઈ છોટાઉદેપુર ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી કલેકટર ઉપરાંત પરીક્ષા સમિતિના સભ્યો એસપી ઈમ્તિહાસ શૈખ, પ્રયોજના વહીવટદાર સચિન કુમાર, નિવાસી અધિક કલેકટર એસ.કે ગોક્લાણી, જિલ્લા આરોગ્ય અધિકારી ચોબીસા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાર અને વિવિધ સંઘના હોદ્દેદારો તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક […]
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદ દ્વારા “WORLD DAY SOCIAL JUSTICE – વિશ્વ સામાજીક ન્યાય દીન” ની ઊજવણી અંતર્ગત કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી. એન. એ. અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી શ્રી. ડી બી. જોષીનાં નેતૃત્વ હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ શ્રી. જે.આર.પંડિત દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો […]
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં સહયોગ થી દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા નસવાડી તાલુકાના ટીબીના દર્દીઓને પોષ્ટીક આહાર કીટ વિતરણ કરવામાં આવી
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૫ પહેલાં દેશમાંથી ટીબી રોગને નાબૂદ કરવા ના દેશના વડાપ્રધાન શ્રી ના આહવાન હેઠળ ટીબી રોગના દર્દીઓ ને નિક્ષય પોષણ સહાય યોજના દ્વારા દર્દી ને સારવાર ચાલે ત્યાં સુધી દર મહિને રૂપિયા ૫૦૦/- ડીબીટી દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવા માં આવે છે તે ઉપરાંત પણ ટીબી રોગના […]
સંખેડાના બહાદરપુરમાં જે.એન.વી ના 36 કરોડના ખર્ચે બનેલા 22 એકરના કેમ્પસનું લોકાર્પણ કરાયું.
છોટાઉદેપુર જિલ્લામાં 2016થી શરૂ થયેલી કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલયના નવા કાયમી સ્કૂલ કેમ્પસ નું સંખેડાના બહાદરપુર ખાતે વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જમ્મુથી ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લાને 2016માં ફાળવવામાં આવેલા આ વિદ્યાલય ને અત્યાર સુધી અસ્થાયી ધોરણે કવાંટના કડીપાની ખાતે જીએમડીસી ના મકાનમાં ચલાવવામાં આવતી હતી. પ્રથમ વર્ષે 40 બાળકોના એડમીશન થી […]










