Gujarat

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ ગાંધીનગર ખાતે વિધાનસભામાં સત્ર દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ કાર્યરત છે. તે પ્રશ્ન રજૂ કરતા મંત્રીએ તેનો જવાબ આપ્યો હતો

છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ગાંધીનગર ખાતે વિધાનસભાના છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 31.12.2023 ની સ્તીએ કેટલી ઔદ્યોગિક સંસ્થાઓ કાર્યરત છે. અને આ ઔદ્યોગિક સંસ્થાઓમાં કેટલા તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ત્યારે મંત્રીએ તેનો જવાબ આપ્યો હતો કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કુલ મળીને 8 જેટલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ છે. છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લી આર.ટી.આઈની અંદર અત્યાર સુધીમાં […]

Gujarat

એક પોલીસ અધિકારીએ ખરા અર્થમાં સામાજિક દાયિત્વની ભાવનાને પોષણ આપ્યું

ઉપરથી કડક લાગતાં એક અધિકારીનાં ઋજુ હ્રદયના દર્શન થયાં સાવરકુંડલાના ડિવાઇએસ હરેશ વોરાના સ્વર્ગસ્થ પિતાશ્રી બાવનજીભાઈ વોરાની ૧૩ મી પુણ્યતિથિ નિમિત્તે માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા ખાતે બહેનોને આજે બપોરનું ભોજન કરાવ્યું અને જાતે જ  સ્વાદિષ્ટ ભોજન બહેનોને પીરસી એક પોલીસ અધિકારીએ ખરા અર્થમાં સામાજિક ફરજ પણ અદા કરી.. આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિ પછી […]

Gujarat

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે અમરેલીના નિલેશભાઈ દેસાઈ અને કિરણબેનના સુપુત્ર પરમનો જન્મદિવસ મનોરોગી બહેનો વચ્ચે ઉજવ્યો. 

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે અમરેલીના નિલેશભાઈ દેસાઈ અને કિરણબેનના સુપુત્ર પરમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કિશોરભાઈ  કિકાણી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો અને નિલેશભાઈ દેસાઈનો પરિવાર મનોરોગી બહેનો સાથે પરમનો જન્મદિવસ ઉજવી પોતાની સામાજિક ફરજ અદા કરી નિલેશભાઈ અને કિરણબેન દ્વારા પરિવાર સાથે માનવ મંદિરે જન્મદિવસ પ્રથમ વખત જ ઉજવવામાં આવેલા અને મનોરોગી […]

Gujarat

સાવરકુંડલા શહેરની અજબ ઋતુ.. ભરશિયાળે પ્રખર તાપ..!! ઠંડા પવન સાથે વાતાવરણમાં ઘૂળની ડમરીઓ..!! આને શિયાળો કહેવો કે ઉનાળો? 

સાવરકુંડલા શહેરમાં વાતાવરણમાં મિશ્ર ઋતુનો પ્રભાવ જોવા મળેલ.. ઠંડા પવન સાથે પ્રખર તાપ એવા મિશ્ર ઋતુના આ સંક્રાત સમયે શહેરમાં શરદી, ઉધરસ, તાવ અને શ્ર્વાસને લગતી બિમારીઓમાં નોંધપાત્ર વધારો. આમ તો હજુ માઘ માસ એટલે શિયાળાનો અંતિમ મહીનો ગણાય.. પરંતુ વાતાવરણમાં ગરમીનુ પ્રમાણ ખાસ્સું જોવા મળે છે.. ભરબપોરે પ્રખર તાપ અને વહેલી સવારે ઠંડા પવનનો […]

Gujarat

સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરાઇ

છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિતે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દેવળા ગેઈટ વિસ્તારમાં શ્રી બટુક હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કૌશિકગીરી ગૌસ્વામી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યા આ પ્રસંગે વિશેષ શિવાજી મહારાજનું બાળસ્વરૂપના દર્શન એ મુખ્ય આકર્ષણ કેન્દ્ર રહ્યું હતું સાથે આ તકે સંતો મહંતોની ઉપસ્થિતિમાં માનવ મંદિરના મહંત પૂ શ્રી […]

Gujarat

દૈનિક રાશિફળ – તા.૨૧-૦૨-૨૦૨૪

જનતા કી જાનકારી ન્યુઝ   મેષ આજના દિવસે આનંદથી ભરેલો સારો દિવસ. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે. કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે-આથી તમારી આસપાસ શું […]

Gujarat

દેશમાં પ્રથમ વખત પાઇપલાઇન માટે 16000થી વધુ દરિયાઈ જીવસૃષ્ટિ કોરલનું નરારા ટાપુ ખાતે શિફ્ટિંગ

​​​​​​​દેશભરમાં ક્યારેય પણ બની ન હોય તેવી વિરલ ઘટના જામનગર નજીકના નરારા ટાપુ ખાતે બની છે, જેમાં ઓઇલ કંપનીની 40 વર્ષ જૂની પાઇપલાઇન બદલાવવા માટે ત્યાં મરીન નેશનલ પાર્કના જીવસૃષ્ટિ તેમજ કોરલને ખૂબ જ નુકસાન થાય તેમ હોઈ આ માટે વન વિભાગ અને જિયોલોજીની ટીમે સંયુક્ત રીતે દેશભરમાં પ્રથમ વખત એક અભિયાન હાથ ધરી 16,000 […]

Gujarat

રાજકોટ એઈમ્સની માહિતી

રાજકોટ, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય) : સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએન્ડએફડબલ્યુ) અંતર્ગત પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)ની શરૂઆત વર્ષ ૨૦૦૬માં થઈ હતી, જેનો ઉદ્દેશ વાજબી/ભરોસાપાત્ર તૃતીયક સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતામાં પ્રાદેશિક અસંતુલનને દૂર કરવાનો તથા દેશમાં સામાન્ય રીતે ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ માટે સુવિધાઓ વધારવાનો તથા દેશમાં ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ માટે સુવિધાઓ વધારવાનો છે. પીએમએસએસવાયના […]

Gujarat

વડોદરામાં આદર્શ કૃષ્ણ શાસ્ત્રી મહારાજના દિવ્ય દરબારમાં બબાલ

બાબા ભક્ત અને તેના પિતાનું નામ બતાવી નાં શકતા ભક્તે હોબાળો કર્યો વડોદરામાં મધ્ય પ્રદેશના એક બાબાએ પોતાનો દરબાર લગાવ્ય હતો. પરંતું આ દરબારની પુર્ણાહુતિના દિવસે એક ભક્તે બાબાને જાહેરમાં પડકાર ફેંક્યો હતો. પરંતુ બાબા ભક્ત અને તેના પિતાનું નામ બતાવી શક્યા ન હતા. જેના બાદ બાબા અને ભક્ત વચ્ચે બોલાચાલી થઈ હતી. હાલ આ […]

Gujarat

વિધાનસભા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુર અંધાપાકાંડનો મુદ્દો ઉઠાવ્યો

ગાંધીનગર વિધાનસભા સત્ર દરમિયાન આજે રાધનપુર અંધાપાકાંડનો મુદ્દો ગુંજ્યો હતો. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુર અંધાપાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. કિરીટ પટેલે માણેકલાલ નાથાલાલ વખારીયા સર્વોદય આંખની હોસ્પિટલમા બનેલી ઘટના અંગે વિગત માગી હતી, જેમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ થયેલા દર્દીઓએ દ્રષ્ટિ ગુમાવી હતી. રાધનપુર અંધાપાકાંડ મામલે વિધાનસભામાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જવાબ રજૂ કર્યો હતો. ઋષિકેશ […]