Gujarat

દામનગર સ્વામી નારાયણ ગુરુકુલ ખાતે કાનૂની શિબિર યોજાય

દામનગર સ્વામી નારાયણ ગુરુકુલ ખાતે કાનૂની શિબિર યોજાય ————————————- દામનગર સ્વામિનારાયણ ગુરુકુળ પરિસર માં કાનૂની શિબિર યોજાઈ ગઈ લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા દામનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કાનૂની શિબિર યોજવામાં આવેલ આ શિબિરમાં એડવોકેટ એ ઇતેશકુમાર મહેતાએ રાઇટ ઓફ એજ્યુકેશન વિષય અંતર્ગત બાળકોને મળેલા અધિકારો વિશે માહિતી આપી હતી આ ઉપરાંત બાળકો અને સરળ […]

Gujarat

પ્રકૃતિ જ પરમાત્મા છે. પ્રકૃતિની પૂજા પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન એ ગુરુપૂજન છે બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી

પ્રકૃતિ જ પરમાત્મા છે. પ્રકૃતિની પૂજા પ્રકૃતિનું સંરક્ષણ અને સંવર્ધન એ ગુરુપૂજન છે બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી —————————————-ડાંગ તેજસ્વીની સંસ્કૃતિધામ, ડાંગ મુકામે.. અનોખી રીતે ગુરુપૂર્ણિમાની દ્વિદિવસીય ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી બ્રહ્મવાદીની પૂજ્ય હેતલ દીદી એ સત્સંગ દરમિયાન જણાવ્યું કે દરેકના જીવન ઘડતરમાં મુખ્યત્વે પાંચ ગુરુઓનું મહત્વ હોય છે. માતા પિતા, ગુરુજનો, શાસ્ત્ર, પ્રકૃતિ અને […]

Gujarat

ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની ૬૪મી વા.સા સભા મળી રૂા. ૧૮, લાખનો નફા સાથે૧૨% ટકા ડીવીડન્ડ જાહેર

ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની ૬૪મી વા.સા સભા મળી રૂા. ૧૮, લાખનો નફા સાથે૧૨% ટકા ડીવીડન્ડ જાહેર —————————————દામનગર ના ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની ૬૪મી વા.સા સભા મળી રૂા. ૧૮, લાખનો નફા સાથે૧૨.% ટકા ડીવીડન્ડ જાહેર ભેટ તથા ડીવીડન્ડની જાહેરાત કરતા સભાસદોમાં હર્ષની લાગણી ઠાંસા સેવા સહકારી મંડળી લી.ની ૬૪ મી વાર્ષિક સાધારણ સભા મંડળીના […]

Gujarat

વીર સૈનિકોના પરિવારોને સન્માનવા રાજકોટમાં સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન

વીર સૈનિકોના પરિવારોને સન્માનવા રાજકોટમાં સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન પાંચ શહીદ જવાનોના પરિવારો ને રૂપિયા બે-બે લાખની ભેટ અર્પણ થશે. સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને જય જવાન નાગરિક સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે શનિવારે આયોજન રાજકોટ શ્રી સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ અને જય જવાન નાગરિક સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે વીર સૈનિકોના પરિવારોને સન્માન સાથે આર્થિક ભેટ […]

Gujarat

ડો. ગિરિશભાઈ શાહને “ જીવદયા અને અહિંસા” માટે 2025 નો JAINA ગ્લોબલ એવોર્ડ મળ્યો

ડો. ગિરિશભાઈ શાહને “ જીવદયા અને અહિંસા” માટે 2025 નો JAINA ગ્લોબલ એવોર્ડ મળ્યો પશુ કલ્યાણ, પર્યાવરણીય સંરક્ષણ અને માનવીય ઉત્થાન માટેના સમર્પિત જીવનકાર્યનું સન્માન “દયા એ તે ચલણ છે, જે દરેક જીવને સમૃદ્ધ કરે છે, જેને તે સ્પર્શે છે.” – ડો. ગિરિશભાઈ શાહ શોમબર્ગ કોન્વેન્શન સેન્ટરમાં થયેલા ભાવનાત્મક સમારોહમાં વિશ્વપ્રખ્યાત પશુ કલ્યાણ કાર્યકર અને […]

Gujarat

સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા જૈન આચાર્ય લોકેશજીનું અભૂતપૂર્વ સન્માન

સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા જૈન આચાર્ય લોકેશજીનું અભૂતપૂર્વ સન્માન આંતરરાષ્ટ્રીય સ્તરે માનવતાવાદી કાર્યો માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ન્યૂયોર્ક સ્ટેટ કાઉન્ટી દ્વારા આચાર્ય લોકેશજીને સન્માનીત કરવામાં આવ્યા આ મારું નહીં, ભારતની સંસ્કૃતિ અને ભગવાન મહાવીરના સિદ્ધાંતોનું સન્માન છે – આચાર્ય લોકેશજી વિશ્વ શાંતિ કેન્દ્ર અને અહિંસા વિશ્વ ભારતીયના સંસ્થાપક જૈન આચાર્ય લોકેશ મુનિજીને […]

Gujarat

ગુરુપૂર્ણિમા ઝૂંપડપટ્ટીના બાળકોના હૃદયમાં જ્ઞાનનો દીપ પ્રગટાવતો એક અવિસ્મરણીય દિવસ – મેંગોપીપલ પરિવાર દ્વારા સહર્ષ ઉજવણી

ગુરુપૂર્ણિમા ઝૂંપડપટ્ટીના બાળકોના હૃદયમાં જ્ઞાનનો દીપ પ્રગટાવતો એક અવિસ્મરણીય દિવસ – મેંગોપીપલ પરિવાર દ્વારા સહર્ષ ઉજવણી ————————————– રાજકોટ ગુરુપૂર્ણિમા,ગુરુ અને શિષ્યના પવિત્ર બંધનને ઉજવતો એક એવો દિવસ છે, જે જ્ઞાનના પ્રકાશને આદર આપે છે. આ વર્ષે, મેંગોપીપલ પરિવારે ઝૂંપડપટ્ટીના બાળકો સાથે ગુરુપૂર્ણિમાની એવી અનોખી ઉજવણી કરી, જેણે સૌના હૃદય સ્પર્શી લીધા. આ કોઈ સામાન્ય કાર્યક્રમ […]

Gujarat

અમદાવાદ ની વિવિધ સામાજિક સંસ્થા ઓના સંકલન થી વ્યાસ પૂર્ણિમા ની અનેક સદપ્રવૃત્તિ થી ઉજવણી

અમદાવાદ ની વિવિધ સામાજિક સંસ્થા ઓના સંકલન થી વ્યાસ પૂર્ણિમા ની અનેક સદપ્રવૃત્તિ થી ઉજવણી ————————————- અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ,ગાયત્રી પરિવાર નારણપુરા અને વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ અમદાવાદ કોહિનૂરના સંયુક્ત ઉપક્રમે ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિત્તે તા.૧૦-૭-૨૦૨૫ના રોજ સત્યનારાયણ ભગવાનની કથા, ગુરુ પાદુકા પૂજન,તુલસી પૂજન અને નિ:શુલ્ક […]

Gujarat

શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ દ્વારા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે રૂપિયા ૨.૦૦૦૦૧ નો ચેક અર્પણ

શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ દ્વારા સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ના દર્દી કલ્યાણ માટે રૂપિયા ૨.૦૦૦૦૧ નો ચેક અર્પણ —————————————દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા દેશ ની એક માત્ર કેશ કાઉન્ટર વગર ની આરોગ્ય સેવા પ્રદાન કરતી ઉમરાળા ના ટીમ્બિ સ્થિત માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને રૂપિયા ૨.૦૦૦૦૧ બે લાખ […]

Gujarat

વડતાલ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજ નાં નિવાસે ભવ્ય ગુરૂપૂર્ણિમા ઉજવણી

વડતાલ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજ નાં નિવાસે ભવ્ય ગુરૂપૂર્ણિમા ઉજવણી —————————————-વડતાલ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજીમહારાજ નાં નિવાસે ભવ્ય ગુરૂપૂર્ણિમા ઉજવણી તારીખ.૧૦/૦૭/૨૫ નાં રોજ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયસ્ય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધીશ્વર પ.પૂ.સ.ધ.ધુ ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રીઅજેન્દ્રપ્રસાદજીમહારાજશ્રીનું ભાવપૂજન સંપ્રદાયના સંતો- હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશ-વિદેશ થી લાખો સત્સંગી હરિભક્તો અને ધામો […]