લાઠી માં આયુષ્માન વય વંદના કેમ્પ નું આયોજન લાઠી આજ રોજ લાઠી શહેર માં આયુષ્માન ભારત અંતર્ગત લાઠી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આયુષ્માન વય વંદના કેમ્પ યોજાયેલ હતો. ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ના સહયોગ થી લાઠી બાબરા મતવિસ્તાર ના તમામ ગામો માં આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હોય લાઠી ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેશ […]
Author: Admin
શ્રી ભુરખિયા હનુમાનજી નૂતન મંદિર નિર્માણ ને લઈ સુરત બેંકવેટ હોલ ખાતે સ્નેહ મિલન યોજાયું
શ્રી ભુરખિયા હનુમાનજી નૂતન મંદિર નિર્માણ ને લઈ સુરત બેંકવેટ હોલ ખાતે સ્નેહ મિલન યોજાયું / નૂતન મંદિર ની અનેક વિશેષતા ઓ યુગોયુગાંતર મંદિર ની દિવ્યા અને ભવ્યતા / દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી નૂતન મંદિર નિર્માણ અર્થે સુરત ખાતે બેંકવેટ હોલ ખાતે સમસ્ત ભુરખિયા મંદિર પ્રશાસન ટ્રસ્ટ અને પૂજારી પરિવાર શ્રી ભુરખિયા ગામ […]
લાઠી માં મતીરાળા આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન વય વંદના કેમ્પ નું આયોજન
લાઠી માં મતીરાળા આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન વય વંદના કેમ્પ નું આયોજન લાઠી આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મતીરાળા ખાતે આયુષ્માન ભારત અંતર્ગત આયુષ્માન વય વંદના કેમ્પ યોજાયેલ હતો. જેમાં લાઠી તાલુકા ભાજપ પ્રમુખ પરેશભાઈ કનાળા ની ઉપસ્થિતી માં ૭૦ વર્ષ થી વધુ ઉંમર ના લોકો ને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવેલ […]
જુનાગઢ જિલ્લામાં પહેલી વખત બે બાળકોને સ્ટેપ ફાધર દ્વારા દત્તક લેવાની કાયદેસર મંજૂરી કલેકટર અનિલ રાણાવશિયાના હસ્તે દતક આદેશ અપાયા
જુનાગઢ જિલ્લામાં પહેલી વખત બે બાળકોને સ્ટેપ ફાધર દ્વારા દત્તક લેવાની કાયદેસર મંજૂરી કલેકટર અનિલ રાણાવશિયાના હસ્તે દતક આદેશ અપાયા જુનાગઢ જિલ્લા બાળ સુરક્ષા કચેરીમાં ઇતિહાસ રચાયો કલેકટરે નવજીવન શરૂ કરનારા બાળકોને શુભકામનાઓ જિલ્લામાં બાળકોની સુરક્ષા માટે એક ઇતિહાસ રચાયો છે જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયા ના વરદ હસ્તે બે અલગ અલગ બાળકોને તેમના સ્ટેપ ફાધર […]
જુનાગઢના વિસાવદરમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાને ખોટા કેસમાં ફસાવવા બાબતે કોંગ્રેસ પાર્ટી એ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
જુનાગઢના વિસાવદરમાં પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાને ખોટા કેસમાં ફસાવવા બાબતે કોંગ્રેસ પાર્ટી એ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું જૂનાગઢ લોકસભાના કોંગ્રેસ ના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને અઢારે વરણ ને સાથે રાખીને ચાલનારા નાત – જાત જોયા વગર દરેક સમાજને ઉપયોગી થતા એવા ભામાશા હીરાભાઈ જોટવાના સમર્થનમાં આજે અઢારેય વરણના પ્રમુખ આગેવાનો સાથે મળીને […]
રાજકોટ ક્રિષ્ના વોટર પાર્ક સામેથી ફોરવ્હીલ કારમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ ક્રિષ્ના વોટર પાર્ક સામેથી ફોરવ્હીલ કારમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૩/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહિ/જુગારના કેશો શોધી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.ગરચર નાઓની ટીમ ના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે […]
શ્યામ મહિલા મંડળ – જુનાગઢ દ્વારા ઈગલ એસ્ટેટ ગણપતિ મંદિર ખાતે વિવિધ પ્રકારના ૫૦૦ રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું
શ્યામ મહિલા મંડળ – જુનાગઢ દ્વારા ઈગલ એસ્ટેટ ગણપતિ મંદિર ખાતે વિવિધ પ્રકારના ૫૦૦ રોપાઓ નું વિતરણ કરવામાં આવ્યું તા. ૧-૭-૨૫ ને મંગળવાર ના રોજ જુનાગઢ ના ઈગલ એસ્ટેટ ગણપતિ મંદિર ખાતે શ્યામ મહિલા મંડળ ની માસિક મીટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું સાથે સાથે વરસાદ ની મૌસમ હોય વન ખાતા દ્વારા વિવિધ પ્રકારની વનસ્પતિ […]
રાજકોટ એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન.
રાજકોટ એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન. રાજકોટ શહેર તા.૨/૭/૨૦૨૫ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી.એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસ તથા માહિતી મદદનીશ દિવ્યાબેન ત્રિવેદી દ્વારા પત્રકારત્વમાં અભ્યાસ અર્થ જોડાયેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પત્રકારત્વમાં અનુસ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાજ્ય […]
મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્રરોષ સાથે મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવેલ
મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્રરોષ સાથે મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવેલ યુ ટ્યુબ સ્વમાન ચેનલના તુષાર બસિયા દ્વારા ગેબીનાથ જગ્યા મુદ્દે ટિપ્પણી કરતા ઉગ્રરોષ ભભુકી ઉઠતાં કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ મેંદરડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા મેંદરડા પ્રાંત અને મામલતદાર કચેરી ખાતે લેખિત આવેદન […]
રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “સુપોષણ સંવાદ” ની ઉજવણી કરવામાં આવી.
રાજકોટ મહાનગરપાલિકાની આંગણવાડીઓમાં “સુપોષણ સંવાદ” ની ઉજવણી કરવામાં આવી. રાજકોટ શહેર તા.૨/૭/૨૦૨૫ ના રોજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સુપોષિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા જન આંદોલનના ભાગરૂપે જન સમુદાયની સહભાગીતાને મહત્વ આપવા માટે દર મહિનાના પહેલા મંગળવારે “સુપોષણ સંવાદ” તરીકે ઉજવવામાં આવે છે. ગર્ભધારણથી બાળકના બીજા જન્મદિવસ સુધીના પ્રથમ હજાર […]










