અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ/અવેરનેસ ફેલાવવા તથા સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અંગે જરૂરી સુચનાઓ આપેલ હોય શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓ દ્વારા અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ/અવેરનેસ ફેલાવવા તથા સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અંગે જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી […]
Author: Admin
સમસ્ત આહીર સમાજ મેંદરડા દ્વારા હીરાભાઈ જોટવા ના સમર્થન માં મામલતદાર ને આવેદન પત્ર પાઠવેલ
સમસ્ત આહીર સમાજ મેંદરડા દ્વારા હીરાભાઈ જોટવા ના સમર્થન માં મામલતદાર ને આવેદન પત્ર પાઠવેલ મેંદરડા તાલુકા સમસ્ત આહીર સમાજ દ્વારા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા કે જેવો સોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની ને તાજેતરમાં ભ્રષ્ટાચાર આચરવા ના આરોપસર મુદ્દે ખોટી રીતે સંડોવણી કરવામાં આવેલ હીરાભાઈ ચોટવા અને તેના પુત્રને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઈ […]
રાજકોટ આઇસશર ટ્રકમાં FRC ના પતરાની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB.
રાજકોટ આઇસશર ટ્રકમાં FRC ના પતરાની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થા સાથે ઇસમને પકડી પાડતી PCB. રાજકોટ શહેર તા.૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કુલદીપસિંહ […]
રાજકોટ ચોરાઉ એક્ટીવા મોટરસાઈકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ ચોરાઉ એક્ટીવા મોટરસાઈકલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ શહેર વિસ્તારમાં થયેલ વાહન ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન […]
રાજકોટ ભારતીય બનાવટી (નકલી) ચલણી નોટો સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા.
રાજકોટ ભારતીય બનાવટી (નકલી) ચલણી નોટો સાથે એક ઈસમને પકડી પાડતી SOG શાખા. રાજકોટ શહેર તા.૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ભારતીય બનાવટી (નકલી) ચલણી નોટોનો ખરા તરીકે ઉપયોગ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG P.I એસ.એમ.જાડેજા ના માર્ગદર્શન મુજબ SOG શાખાના એન.વી.હરીયાણી તેમજ વી.વી.ધ્રાંગુ ની રાહબરી હેઠળ પેટ્રોલીંગ […]
રાજકોટ CCTV તથા હ્યુમન સોર્સીસના મદદથી ચીલઝડપ તથા મોટરસાઇકલ ચોરીના ગુન્હાઓના ભેદ ઉકેલીતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ CCTV તથા હ્યુમન સોર્સીસના મદદથી ચીલઝડપ તથા મોટરસાઇકલ ચોરીના ગુન્હાઓના ભેદ ઉકેલીતી એ-ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર તા.૧/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય, જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરી આરોપીને […]
💐💐 ૧ જુલાઈ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે 💐💐
💐💐 ૧ જુલાઈ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ શ્રી પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે 💐💐 આજ રોજ અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ અને ઉપાધ્યક્ષ હુમન રાઇડ્સ ફાઉન્ડેશન મીડિયા સેલ અમરેલી જિલ્લા અને મીડિયા જગતના હોનહાર પત્રકાર એવા બાલાનીવાવ ગામના ખુબજ નિસ્વાર્થ સેવાભાવી કાઠી સમાજ ના યુવા અગ્રણી એવા પ્રતાપભાઈ વરૂ નો આજે જન્મદિવસ છે ગાંધીનગર […]
ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભા ની બેઠક માં કવિશ્રી ઉદયન ઠક્કર ઉપસ્થિત રહેશે
ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભા ની બેઠક માં કવિશ્રી ઉદયન ઠક્કર ઉપસ્થિત રહેશે ભાવનગર ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે યોજનાર સર્જક ગોષ્ઠી ઉપક્રમમાં પ્રખ્યાત કવિશ્રી, ગઝલકાર, વિવેચક, અનુવાદક, સંપાદકશ્રી ઉદયન ઠક્કર ખાસ મુંબઈથી આવી શિશુવિહાર બુધસભામાં કાવ્યપાઠ કરશે ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની ૨૩૪૬ મી બેઠક તારીખ ૦૨/૦૭/૨૫ ના રોજ […]
દામનગર ન્યાય કે નાણાં પરત મળશે ખરા ?
દામનગર ન્યાય કે નાણાં પરત મળશે ખરા ? વાડ જ ચિભડા ગળે. મફતપ્લોટ અપાવવાના નામે ગરીબ પરિવારો પાસે લાખો ની રકમ ઉધરાવી ને છેતરપીંડી આગેવાનો જ અધિરા બનશે તો લોકો ફરિયાદ કોને કરશે ? દામનગર શહેર માં અનેક ગરીબ શ્રમિક પરિવારો એ ઉજળી આશા એ મફત પ્લોટ અપાવવાની લાલચે લાખો રૂપિયા ઉધરાવી લેતા આગેવાનો સામે […]
ભંમરિયા ના મેરુલિયા પરિવારે આશીર્વાદ માનવ મંદિરે ૭૦૦ મનોદિવ્યાંગો વચ્ચે પુણ્યતિથિ ઉજવી
ભંમરિયા ના મેરુલિયા પરિવારે આશીર્વાદ માનવ મંદિરે ૭૦૦ મનોદિવ્યાંગો વચ્ચે પુણ્યતિથિ ઉજવી સુરતના કામરેજ ખાતે ધોરણ પારડી માં આવેલ આશીર્વાદ માનવ મંદિર આશ્રમે આજ રોજ ભમરીયા ગામના વતની મેરુલીયા બંધુ એવા બાબુભાઈ અને હરેશભાઈ મેરુલીયા એ સ્વર્ગસ્થ પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આશ્રમ માં આશ્રીત ૭૦૦ થી વધુ પ્રભુજી ઓને ભોજન પ્રસાદ પીરસવાની સેવા આપી હતી. અત્રે […]










